- ધમઁ-અથઁ-કામ- મોક્ષ પ્રાપ્ત થાય છે...
- સત્ય પાલન ની શકિત મળે છે..
- પિડા હોય,
- મન માં સતત ચિંતા રહેતી હોય તો મોરબીઆ વંશ કુળદેવી " શ્રી ચાલકભવાની માઁ " ના નિચે મુજબ ના મંત્ર ની રોજ બાળ-ભાવે 1 માળા ગણવી
- મંત્ર :- ॐ ऐँ ह्रीँ क्लीँ चालकभवानीयै विच्चै नमः
- મંત્ર જાપ પછી નો અનુભવ મોક્ષ જેવો મળશે...
- માત્ર મંત્ર નહી, મહામંત્ર છે..
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રતિ પાકિસ્તાન કે ચીનના બેવડા વલણને પસંદ કરતા નથી. ડોનાલ્ડ ટ્રમ્પની કોર ટીમના એક સભ્યે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ ભારતના કોઈ પણ પાડોશી દેશના બેવડા માપદંડોને બર્દાશસ્ત કરશે નહીં. હવે આ પછી સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાને ટ્રમ્પ તરફથી કોઈ પણ પ્રકારના નરમ વલણની આશા રાખવી જોઈએ નહીં. રિપબ્લિકન હિન્દુ કોલિશન(RHC)ના સંસ્થાપક અને અધ્યક્ષ તથા ટ્રમ્પના વિશ્વસનીય સહયોગી શલભકુમારે એ પણ જણાવ્યું કે ટ્રમ્પ ભારત-પાકની દોસ્તીનું પણ સમર્થન કરશે.
શલભકુમારે કહ્યું કે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નીતિ સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ ભારતના કોઈ પણ પાડોશી દેશના બેવડા વલણને બર્દાશ્ત કરશે નહીં. અત્રે જણાવવાનું કે એક બાજુ પાકિસ્તાન અને ચીન આતંકી સંગઠનોનું સમર્થન કરે ચે અને બીજી બાજુ ભારત સાથે મિત્રતાની વાત કરે છે. ભારતમાં તો જે આતંકવાદ ફેલાયો છે તે પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકી સંગઠનોના પ્રતાપે જ છે. પરંતુ પાકિસ્તાન તેના ઉપર કોઈ કાર્યવાહી કરતું નથી. હવે આશા છે કે ટ્રમ્પ આ મામલે પાકિસ્તાન સાથે કડક વલણ અપનાવશે. - અત્યાર સુધીમાં ૨૧ લોકોની ધરપકડ થઇ ચૂકી છે - આરોપીઓએ બનાવટી યુનિ.માં પણ એડમિશન માટે વિઝા અપાવ્યા વિદ્યાર્થીઓના નામે વિઝા મેળવાતા હતા.. વોશિંગ્ટન તા. ૮ અમેરિકામાં વિદ્યાર્થીઓના નામે વિઝા લઇને આવેલા ૩૦૬ ભારતીયોનો દેશ નિકાલ થઇ શકે છે. એક સ્ટિંગ ઓપરેશનમાં બહાર આવ્યું છે કે બનાવટી યુનિ. ના નામે ભારતીયોને પહેલા વિદ્યાર્થી તરીકે વિઝા આપવામાં આવે છે, જોકે ખરેખર તેઓ વિદ્યાર્થીઓ નથી હોતા પણ અમેરિકામાં પ્રવેશવા માટે વિદ્યાર્થી વિઝાનો લાભ લે છે. આ પ્રકારના સ્કેમમાં સંડોવાયેલા ૩૦૬ વિદ્યાર્થીઓનો અમેરિકા દેશ નિકાલ કરી શકે છે, જેથી તેઓએ ભારત પરત આવવુ પડશે. અત્યાર સુધીમાં આ રીતે ફ્રોડ વિઝા સ્કેમ સાથે સંકળાયેલા કુલ ૨૧ લોકોની ધરપકડ થઇ ચૂકી છે. ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક, વોશિંગ્ટનમાં આ સ્કેમ ચલાવવામાં આવતું હતું. આ લોકોએ લગભગ ૨૬ દેશોના એક હજારથી પણ વધુ માટે સ્ટૂડન્ટ વિઝાની વ્યવસ્થા કરી અમેરિકામાં પ્રવેશ અપાવ્યો હતો. આ સ્કેમમાં એવુ બહાર આવ્યું છે કે જે વિદ્યાર્થીઓને વિઝા આપી પ્રવેશવા દેવાયા અને બાદમાં અમેરિકામાં કામ કરવાની છૂટ અપાઇ તેમાં સૌથી વધુ ભારતીયો હતા. POWERED BY :- GUJARAT SAMACHAR PRESS-GUJARAT(INDIA) મ્યાંમાર યાને બર્મામાં યાને બ્રહ્મદેશમાં ધીમું અને અધૂરૃં પરિવર્તન ! ૫૪ વર્ષ પછી લશ્કરી સત્તાનો અંત આવ્યો અને નથી પણ આવ્યો આંગ સાન સૂ કી બર્મી પ્રજાને સુખી કરી શકશે ? એક જમાનામાં જેમ ગુજરાત અને બંગાળ કલકત્તા નજીક હતા એમ ત્યારે જે બર્મા અથવા બ્રહ્મદેશ તરીકે ઓળખાતો હતો એ મ્યાંમાર અને ગુજરાત નજીક હતા. એ પૂર્વ ભારતના છેવાડે આવેલો દેશ અને પશ્ચિમ ભારતના છેવાડે આવેલું આપણું ગુજરાત છતાં ગુજરાતીઓ ત્યાં જઇને વસેલા. ત્યાંના પાટનગર રંગુનમાં કલકત્તાની જેમ ગુજરાતીઓ માટેનો ખાસ વિસ્તાર હતો. આપણા લેખક ઝવેરચંદ મેઘાણી, યાસીન દલાલ અને કાંતિ ભટ્ટ રંગુનમાં રહેલા. રંગુ ને લગતી ફિલ્મો પણ આવેલી. દા.ત. ''આધી રાત કે બાદ'' ફિલ્મનું શુટીંગ રંગુનમાં થએલું તથા ફિલ્મ ''પતંગા''નું ગાયન ''મેરે પીયા ગયે રંગુન, વહાં સે કીયા હૈ ટેલિફોન, તુમ્હારી યાદ સતાતી હૈ'' અભિનેતા ગોપવાળું આ ગાયન આજે પણ ટી.વી. પર આવે છે. અમદાવાદમાં સી એન વિદ્યાલય સામેના એક બંગલાનું નામ પણ રંગુનહાઉસ હતું. યાંમાર એટલે બ્રહ્મદેશ ૧૮૪૨થી ૧૯૪૮ સુધી આપણી જેમ અંગ્રેજોનો ગુલામ દેશ હતો. આપણને આઝાદી મળ્યા પછી એને પણ આઝાદી મળી પરંતુ એની ઉપર લશ્કરી શાસન અત્યાર સુધી રહ્યું. પહેલાં ત્યાં જનરલ નેવીન નામના લશ્કરી શાસક હતા. એમણે ૨૬ વર્ષ સુધી ત્યાં શાસન કર્યું પણ એમણે અત્યાચારો એ દરમ્યાન ઘણા કર્યા. આપણા ગુજરાતીઓ અને બીજા હિંદીઓને એ દરમ્યાન ત્યાંથી ઉચાળા ભરવા પડયા. RSS ની શાખા પણ ત્યાં હતી એણે પણ સંકેલો કરવો પડેલો. લશ્કરી વડા જનરલ નેવીને ૨૬ વર્ષ સુધી સત્તા ભોગવી પછી લશ્કરે જ એમને ઉથલાવી પાડયા. ૧૯૮૮થી ત્યાં લશ્કરી શાસન આવ્યું. લશ્કરે ૧૯૯૦માં નેવીનને ઉથલાવીને સત્તા કબજે કરી. એ રીતે કુલ ૫૪ વર્ષના લશ્કરી શાસન પછી ૧ ફેબુ્રઆરી ૨૦૧૬ના દિવસે ત્યાં લોકશાહી રીતે ૩ મહિના પહેલાં ચૂંટાયેલી સરકાર સત્તામાં આવી. આંગ સાન સૂ કીની ૩૦ વર્ષની અહિંસક લડાઇનું એ પરિણામ બન્યું. એ આંગ સાન સૂ કીનું જીવન ઘણું સંઘર્ષમય અને કષ્ટમય રહ્યું. વિશ્વના ઈતિહાસમાં રાજકીય કેદીઓના નામ લેવામાં આવે તો, અલબત્ત ગાંધીજી અને સાવરકરના નામની સાથે દક્ષિણ આફ્રિકાના નેલસન મંડેલા અને (બર્મા) મ્યાંમારના આંગ સૂનું નામ આવે. મંડેલાની જેમ આંગ સૂ કીએ જેલમાં બહુ વર્ષો ગાળવા નહીં પડેલા પણ દેશવાસીઓના લોકશાહીના અધિકારો માટે એમણે ઘણું સહન કરવું પડેલું. બર્માની લશ્કરી સરકાર જેને જુંટા સરકાર કહે છે એણે એમને પોતાના કુટુંબથી, પક્ષથી, અને જનતાથી દૂર નજર કેદમાં રાખવામાં આવેલા. આવી નજર કેદમાં ભલભલા રાજકારણીઓ ભાંગી પડતા હોય છે પણ આંગ સૂ કી પોતાના લક્ષ્યમાં અડગ રહી અને છેવટે એ હાંસલ કરીને જ જંપી. એ જુંટા સરકારે જે બંધારણ ઘડેલું છે એમાં સંસદમાં લશ્કર માટે ૨૫ ટકા સીટ અનામત રાખવાનું જણાવ્યું છે વળી લશ્કરની મંજૂરી વિના કોઇ પણ સરકાર એમાં ફેરફાર કરી શકે નહીં એવું બંધારણમાં છે. એ ઉપરાંત સરકારના મહત્ત્વના ખાતા ગૃહ અને સંરક્ષણ ખાતું લશ્કર જ સંભાળે. વધુમાં રાષ્ટ્રપતિના જે બે ઉપરાષ્ટ્રપતિ હોય એમાંના એક લશ્કરના જનરલ હોય એવું પણ... એ લશ્કરી સત્તાએ બંધારણમાં એવી કલમો રાખી છે કે આંગ સાન કી સત્તાધારી પક્ષની સર્વોચ્ચ નેતા હોવા છતાં એ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન બની શકે નહીં. એ કાયદો એવો છે કે જેના સંતાનો કે જેના જીવનસાથી વિદેશી હોય એ રાષ્ટ્રપતિ બની શકે નહીં. આંગ સાન કીને બે પુત્રો છે જે બન્ને બ્રિટિશર છે કારણ કે એના પતિ બ્રિટિશર હતા. એટલે અત્યારે મ્યાંમારમાં સુ કી એક પ્રધાન છે અને એ રાષ્ટ્રપતિની પછવાડે રહીને મ્યાંમાર સરકારનું સંચાલન કરે છે. સૂ કીનો ભારત સાથે નજીકનો સંબંધ છે. દિલ્લીની લેડી શ્રીરામ કોલેજમાં એ ભણ્યા અને પછી ૧૯૮૭માં શિમલાની ઈન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ સ્ટડીઝમાં ફેલો તરીકે રહ્યા. એમના પિતા મહાન સ્વતંત્ર સેનાની હતા અને મ્યાંમારના લશ્કરના રચનાકાર હતા. એમની માતા ભારતમાં એલચી તરીકે રહેલા. બંધારણના કારણે સૂકી રાષ્ટ્રપતિ ન બની શકે એટલે એમણે પોતાની નજીકના સાથીદાર હેતિન કયાબને રાષ્ટ્રપતિ બનાવ્યા. સૂ કી નજરબંદીમાંથી છૂટી પછી થોડાંક જ સમય માટે હેતિન કયાબ એમના ડ્રાઇવર રહેલા અને સલાહકાર પણ રહેલા. તેઓ સૂ કીને પોતાની બહેન ગણે છે. એમના પિતા બર્માના જાણીતા કવિ હતા. બર્મામાં લશ્કરી રાજ્ય હતું અને સૂકી ઉપર લશ્કરી રાજ્ય અત્યાચાર ગુજારતું હતું એ દરમ્યાન હેતિન એમના પડખે ઊભા રહ્યા હતા. તેઓ મ્યાંમારના નામના જ રાષ્ટ્રપતિ રહેશે કારણ કે સરકારની નીતિઓ અને સંચાલનની જવાબદારી સૂ કીની જ છે. સંસદની ચૂંટણીમાં સૂ કીના પક્ષને ૪૫માંથી ૪૩ સીટ મળી છે તો પણ લશ્કરની પકડ એમના ઉપર રહી છે. કારણ કે સંસદમાં એક ચતુર્થાંશ સભ્યો લશ્કર ચૂંટે છે. ૧૯ જૂન ૧૯૪૫ના દિવસે જન્મેલા આંગ સૂ કીને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક પણ મળેલું છે. એની ઉપર ગાંધીજીની અસર ઘણી છે. ગાંધીજીની જેમ અહિંસક શાંતિપૂર્ણ આંદોલન વડે એણે બર્માને લશ્કરી શાસકોથી છોડાવીને લોકશાહી સ્થાપી. મ્યાંમારમાં આંગ સૂ કી સામે સમસ્યાના ઢગલા છે. ત્યાં દસકાઓથી ભૂખમરો, બેકારી, ગરીબાઇથી જનતા પીડાઇ છે. દેશમાં ભ્રષ્ટાચાર ઊંડે સુધી છે. ભ્રષ્ટાચારમાં મ્યાંમારનો ક્રમ ૧૮૪ આવે છે. એમની સામે લાંબો રસ્તો પડયો છે અને પગલે પગલે ખાડા ટેકરા છે. રાડાર વેંકૈયાએ મોદીને ''ભગવાને આપેલી ભેટ'' કેમ કહ્યું ? ભાજપાની રાષ્ટ્રીય કારોબારીમાં ભાજપના એક વખતના પ્રમુખ અને જેમને મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે કચ્છમાં જમીન ફાળવી આપેલી એ વેંકૈયા નાયડુએ મોદીની ખુશામત કરતા કહેલું કે ''એ તો ભગવાને મોકલેલી ભેટ છે અને મસીહા છે.'' આમ કહેવા પાછળનું કારણ મજા પડે તેવું છે. લગભગ પંદર દિવસ પહેલાં વેંકૈયા પોતાની દિકરી અને જમાઇને લઇને મોદીને મળવા ગયેલા. એ વખતે દિકરી બોલી કે, ''મારા પિતાએ એમની આખી જિંદગી પાર્ટીને શરણે ધરી દીધી છે. હવે એમની વફાદારી અને તબિયત જોતા એમને હવે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર કરવો જોઇએ.'' એના જવાબમાં ચતુર મોદી બોલ્યા, ''એમના માટે સરકારમાં હજી ઘણા કામ કરવાના છે.'' એન્ટેના મૌન રહેલા આડવાણી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની હમણાં મીટીંગ થઇ ગઇ એ વખતે ભાજપના વરિષ્ટ નેતા અને મોદીને મુખ્યપ્રધાન પછી વડાપ્રધાન બનાવનાર આડવાણી ઉદાસ ચહેરો ચૂપચાપ બેઠા રહેલા. પ્રેસ ફોટોગ્રાફરે એમનો મોદી સાથેનો એકાદ ફોટો લેવા ઘણી રાહ જોવી પડે એવું એક સેકન્ડ માટે પણ ન બન્યું. મીટીંગ ત્રણ કલાક ચાલેલી અને સ્ટેજ ઉપર અમિત શાહ, મોદી, અરૃણ જેટલી અને આડવાણી જ હતા તો પણ એ શક્ય ન બન્યું. એ ત્રણ કલાક દરમ્યાન આડવાણીએ એક શબ્દનો ઉચ્ચાર પણ ન કર્યો- બસ, મૂંગા મૂંગા બેઠા જ રહ્યા, બેઠા જ રહ્યા ! ફેન્ટાસ્ટીક મફતના પાણીમાંથી ૧૬૦ અબજ રૃપિયાની કમાણી કરનાર પાણી કંપનીઓ બે રૃપિયાના પાણીના પાઉચ વેચનાર કંપનીઓની મફતના પાણીથી કરેલી અબજો રૃપિયાની કમાણી તો જૂદી ! પણ આતો બંધ બોટલમાં ૧૦ રૃા.થી માંડી ૨૦ રૃા. સુધીના ભાવે મફતમાં મળેલું પાણી વેચીને કમાણી કરનાર કંપનીઓની વાત છે. પાણીનું એવું કોપટોટીકરણ ઝડપથી વધી રહ્યું છે. ૨૦૧૩માં દેશભરમાં બોટલબંધ પાણીનું બજાર ૬૦,૦૦,૦૦,૦૦૦ રૃપિયા જ હતું જે અત્યારે ૧૬૦ અબજ રૃપિયા પર પહોંચ્યું છે. પાણીના વેપારમાં રોકાણ મામુલી જ છે પણ નફો જબરદસ્ત છે. આ કંપનીઓ જમીનમાં સંઘરાયેલું પાણી જ દેશના જૂદા જૂદા પ્રદેશોમાંથી કાઢે છે એટલે એ કંપનીઓ કુદરતી સ્ત્રોતોને બેફામપણે લૂંટી રહી છે. ભારતમાં ૧૯૯૦માં એક બહુરાષ્ટ્રીય કંપનીએ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને પહેલીવાર બોટલબંધ પાણી બજારમાં મૂક્યું. એ કંપનીએ મોટા પાયે જાહેરખબરો પણ કરી. એ વખતે યુકોએ પણ જાહેરાત કરી કે સ્વચ્છ પાણી મેળવવું એ દરેક માનવીનો મૂળભૂત પાયાનો અધિકાર છે પણ એ કિફાયતી ભાવે જનતાને મળે એવું કરવું જોઈએ. વિશ્વ બેંક અને આઈ એમ એફ એ પછી એ માટે લોન આપવી શરૃ કરી. એને અનુસરીને ભારત સરકારે પાણીનું ખાનગીકરણ કરવાની નીતિ અપનાવી. (એટલે ધૂમ લાંચ ખાવા મળે) POWERED BY:- GUJARAT SAMACHAR PRESS-GUJARAT - ચિંતાનું ચિંતન
શીદને ચિત્ત તું શીદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સ્થાવર જંગમ જડ ચેતનમાં, માયાનું બળ કરે, સ્મરણ કર શ્રીકૃષ્ણ ચંદ્રનું, જન્મમરણ ભય હરે. નવ માસ પ્રાણી કૃષ્ણચંદ્રનું, ધ્યાન ગર્ભમાં ધરે, માયાનું આવ્રણ કર્યું ત્યારે, લક્ષ ચોરાસી ફરે. તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે, ધણીનો ધાર્યો મનસબો, હરબ્રહ્માથી નવ ફરે. દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે, જેવો જંત્ર વગાડે જંત્રી, તેવો સ્વર બીસરે. થનાર વસ્તુ થયા કરે જ્યમ, કૃષ્ણ ફળ પાણી ભરે, જનાર વસ્તુ એણી પેર જાશે, જ્યમ ગજ કોઠું ગરે. જેહવું જેટલું જે જ્યમ કાળે, તે તેહને કર ઠરે, એહમાં ફેર પડે નહીં કોઇથી, શીદ કુટાઇ તું મરે. ત્હારું ધાર્યું થાતું હોત તો, સુખ સંચે દુ:ખ હરે, આપપણું અજ્ઞાન કુળ એ, મૂળ વિચારે ખરે. થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે, રાખ ભરોંસો રાધાવરનો, દયા શીદને ડરે. - દયારામ આપણો જીવ હરહંમેશ હવે પછી શું થવાનું છે તેની ચિંતામાં વર્તમાનનો મહામૂલો સમય આપણે વેડફી નાંખીએ છીએ. આપણે ત્યાં એક કહેવત છે, 'ધાર્યું ધણીનું જ થાય...' હવે ઉપરવાળાથી મોટો ધણી બીજો કયો હોઇ શકે ? બધી જ ચિંતા જીવને થાય છે અને ઉકળાટ મનમાં વર્તાય છે. ઈશ્વરનાં આપણે અંશમાત્ર છીએ. સકળ બ્રહ્માંડની આરપાર - આસપાસ જેનું 'હોવું' અમૃતમ ભોગવે છે એ ઈશ્વરને બધું જ સોંપી દઇએ પછી એની જવાબદારીમાં આપણે આવી જઇએ છીએ. આપણે એનું એક વાજિંતર છીએ. એની આંગળીઓ અડે ત્યાં સુધીની ધીરજ કેળવતાં આપણે શીખવું પડશે. અંતરમાં ઉદ્વેગ રાખીને ફરવાથી કામ પાર પડશે જ એવી ખાતરી ક્યાં કોઇ આપી શકે છે ? એના મનસૂબાનાં આપણે સૂબા છીએ. એણે ધારેલું - સુધારેલું કોઇનાથી ફરી નથી શકતું ! પાપ-પુણ્ય પણ એનાં જ છે. સુખદુ:ખ પણ એનાં જ છે. ચિંતા અને ચિતા પણ એનાં જ છે. આપણા શ્વાસમાં જે પ્રાણ પૂરે છે એ પણ એની જ જીવાદોરી છે... એની દોરી આપણી જીવાદોરી છે. એની દોરીની આપણે કઠપૂતળી છીએ. એ જેવું વગાડે એવા સ્વરો આપણામાંથી નીકળે છે. એકવાર બધું એને સોંપી દો પછી બધું એણે જ વિચારવું પડે છે. ભક્તિની નિર્ભેળ અને નિરામય પરાકાષ્ઠામાંથી દયારામ શબ્દોને નિચોવીને ભાવને સંપન્ન કરે છે... કાળ એના પગલાં ગણે છે. આપણે કાળને અવગણીએ છીએ. જેવું વાવીએ એવું લણીએ - પણ શું વાવવું જોઇએ ? - એની ખબર આપણને નથી પડતી ! પરિણામે આપણે માથાં કૂટીએ છીએ. ફરિયાદોનો ઢગલો કરીએ છીએ અને એને આંસુની સાવરણીથી ધોઇ નાંખવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણું ધાર્યું થાય છે - એમાં પણ હરિઈચ્છા જ છે. આપણે આપણા અહમ્ને પંપાળીએ છીએ. 'જોયું મેં આ કેવું કર્યું ?' - એના ભોગ-વિલાસમાં રાચીએ છીએ. વાસ્તવમાં આપણો 'હું' પણ એને જ આભારી છે. 'હું'ને કેવો ને કેટલો રાખવો - ઉચ્ચારવો એટલી સમજ અને સમજની સ્વતંત્રતા એણે આપણા ઉપર છોડી છે. એને બાનમાં રાખતાં આવડી જાય તો અંદરથી લૉબાનની ખૂશ્બૂ પ્રસરવા માંડશે ચોતરફ...! પછી સ્થૂળ અને બાહ્યનાં રસ્તાઓ અંદરનાં રસ્તે મૂંઝાયા વગર પગપેસારો કરવા માંડશે... ઉપનિષદ કહે છે કે જે થવાનું હશે તે તો અણચિંતવ્યું થશે. અણચિંતવ્યું થાય એ બધું ખરાબ જ હોય એવું કોણે કહ્યું છે ? સારું પણ અણચિંતવ્યું થતું જ હોય છે. એના ભરોસે બધું જ મૂકી દઇએ તો ડર પોતે નીડર બનીને આપણો લીડર બને છે...! દયારામ ગુજરાતી કવિતાનાં ક્લાસિક પોએટ્સમાં અગ્રસ્થાને બિરાજે છે. એમની કવિતામાં જીવનનાં હકારની સુગંધ છે. આ કવિતામાં જીવનનો એવો હકાર પ્રગટે છે જ્યાંથી ચિંતા પોતે ચિંતન બની જાય છે. જીવનનો ભરોસો આપણા હાથમાં છે. આપણો ભરોસો આપણને જીવન જેણે આપ્યું છે - તેનાં હાથમાં છે. આપણે પદાર્થ છીએ, યથાર્થ તો એ જ છે... આટલું સમજાય પછી 'હકાર'ને શોધવા અંદર નહીં જવું પડે ! તમે છો એ પરિસ્થિતિમાં પણ સામેથી ભેટવા માટે આતુર હશે...! જોન્સ નામની મહિલા પર પ્રયોગ શરૃ કરાયો. તેના બે રજ-ઈંડાઓને ભેગા કરી નિષેચન કરવામાં આવ્યું એટલે એને ગર્ભાધાન થયું અને તેણે એક કન્યાને જન્મ આપ્યો આપણા પુરાણ-શાસ્ત્રોમાં એ નિર્દેશ કરાયેલો છે કે ભગવાન નારાયણના નાભિ કમળમાંથી આદિદેવ બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ હતી. ભગવાને બ્રહ્માજીને 'સર્જન'નું કાર્ય સોંપી જગતને વિવિધ પ્રાણીઓ અને મનુષ્યોની રચના કરવાનો આદેશ કર્યો. બ્રહ્માજીએ સર્વપ્રથમ દસ માનસપુત્રો ઉત્પન્ન કર્યા. બ્રહ્માજી સ્વયં પુરુષ હોવા છતાં કોઈ સ્ત્રીની સહાય વિના અમૈથુની સૃષ્ટિ ઉત્પન્ન કરવા કઈ રીતે સમર્થ થયા ? દુનિયાના અનેક ધર્મો અને સંસ્કૃતિઓમાં એવા આખ્યાનો મળે છે જેમાં પુરુષના સંયોગ વિના સ્ત્રી દ્વારા સંતાન ઉત્પત્તિના પ્રસંગોનું વિવરણ કરાયું છે. રામાયણ અને મહાભારત પણ આ હકીકતનું સમર્થન કરે છે. ભગવાન શ્રીરામ એમના ભાઈઓ સાથે પિતાના સંયોગ વિના જ જન્મ્યા હતા. જ્યારે રાજા દશરથની ઊંમર વધી ગઈ અને કોઈ સંતાન ઉત્પન્ન ન થયું ત્યારે તેમણે તેમના ગુરુ વશિષ્ઠ પાસે જઈને આ દુઃખનું નિવેદન કર્યું તે વખતે વશિષ્ઠ મુનિએ શૃંગી ઋષિને બોલાવીને 'પુત્રેષ્ટિ' યજ્ઞા કરાવ્યો હતો. એ યજ્ઞામાં ચરુમાં દેવશક્તિઓનું આહવાન કરીને એ ચરુની ખીર ચારે રાણીઓને વહેંચી દીધી હતી. એક એક ભાગ મળવાને કારણે કૌશલ્યા અને કૈકેયીને અનુક્રમે રામ અને ભરત તથા સુમિત્રાને લક્ષ્મણ અને શત્રુઘ્ન જોડિયા બાળકોનો જન્મ થયો હતો. કર્ણનો જન્મ કુંતીના ઉદરથી થયો હતો. એક દિવસ કુંતી ધ્યાનાવસ્થા સૂર્ય ભગવાનનો સાક્ષાત્કાર કરી રહી હતી મુખેથી ગાયત્રી મંત્રનો જાપ સતત ચાલુ હતો. એ વખતે એને લાગ્યું કે સૂર્યદેવ એની અત્યંત પાસે છે અને એની પ્રેમમય પૂજાનો સ્વીકાર કરી રહ્યા છે એ સાથે એમનું દિવ્ય ભર્ગ (તેજ) એના ગર્ભમાં પ્રવેશી રહ્યું છે. એ પછી કુંતીને તરત ખ્યાલ આવ્યો કે સાચે જ તે ગર્ભવતી બની ગઈ છે. કર્ણ સૂર્યના અંશથી જન્મેલો હોવાને કારણે સૂર્યદેવ જેવો જ શૂરવીર, પરાક્રમી, તેજસ્વી અને દાનવીર હતો. પાણ્ડુએ એકવાર એક હરણ-હરણીના જોડાનો વધ કર્યો હતો જે કામ-ક્રીડામાં મગ્ન હતું. એ મૃગ-યુગલે એને શાપ આપ્યો હતો કે 'તારું મૃત્યુ પણ આ રીતે જ થશે.' એ પછીની ઘટના છે. એની બન્ને રાણીઓ કુંતી અને માદ્રીએ દેવ-શક્તિઓનું આહવાન કરી અમૈથુન પુત્રોને જન્મ આપ્યો હતો. કુંતીએ યમરાજ એટલે કે ધર્મના અંશથી યુધિષ્ઠિર, ઈન્દ્રના અંશથી અર્જુન વાયુદેવના અંશથી ભીમને જન્મ આપ્યો હતો. માદ્રીએ એક જ મંત્ર બે વાર ઉચ્ચારીને નકુલ અને સહદેવને જન્મ આપ્યો હતો તે સોમદેવ એટલે ચંદ્રના અંશથી જન્મ્યા હતા. કૌરવો ભૂ્રણ સંતાન હતા. અંજનીપુત્ર હનુમાન પણ પિતૃહીન સંતાન હતા. રાવણ સ્વયં મહાન તપસ્વી અને વિજ્ઞાાની હતો. તેણે પણ તેની પત્ની મંદોદરીના ઉદરમાં એક વિશિષ્ટ ભૂ્રણને ઉત્પન્ન કરાવ્યું હતું પણ પાછળથી એ પ્રયોગ અસફળ થયો છે. એમ માનીને એને સમુદ્રમાં ફેંકાવી દીધું હતું. એ ભૂ્રણની વિલક્ષણતા એ હતી કે એમાં લાખો વીર્ય કોષો એક સાથે વિકસિત થઈ ગયા હતા. એ શક્ય નહોતું કે મંદોદરીના ઉદરમાં ગર્ભાશયમાં એમનો એક સાથે વિકાસ થાય. આ સમુદ્રમાં ફેંકી દેવાયેલું ભૂ્રણ વહેતા વહેતા એક પીપળાના વૃક્ષના મૂળમાં અટકી ગયું. વીર્યકોષોમાં જીવન તો હતું જ. સંમીલિત ભૂ્રણ વિખરાઈ ગયું. અને તે બધા પીપળાનું દૂધ ચૂસી ચૂસીને એ રીતે વૃદ્ધિ પામવા લાગ્યા જે રીતે કોઈ એકકોષીય જન્તુ પ્રોટોજોન વિકસિત થાય છે. છેવટે સમુદ્રનો આહાર લઈને એ બધા ૧ લાખ બાળકો બની ગયા. એમાં સૌથી પ્રથમ બાળક 'નારાન્તક' નામથી વિખ્યાત થયું. નારાન્તકે બીજા બધા ભાઈઓની સાથે રાજ્ય પ્રસ્થાપિત કરી 'વિહવાવલ' નામના નગરને રાજધાની બનાવી ત્યાં એક સાથે નિવાસ કર્યો હતો. આ એક લાખ ભાઈઓ જોડિયા બાળકોની જેમ એટલા બધા એકબીજાને મળતા આવતા હતા કે બહારની કોઈ વ્યક્તિ એમને વ્યક્તિગત રીતે ઓળખી શકતું નહોતું. પુરાણના આવા અનેક પ્રસંગોને પહેલાં કેવળ લેખકોની કલ્પના જ માનવામાં આવતી હતી. પચાસ વર્ષ પૂર્વે વિજ્ઞાાનીઓ એમ જ કહેતા કે પુરુષના સમાગમ વિના સ્ત્રી સંતાનને જન્મ આપી જ ના શકે. પણ અર્વાચીન વિજ્ઞાાને એ સિદ્ધ કર્યું છે કે એ માન્યતા ખોટી છે. સ્ત્રી પુરુષના શારીરિક સંબંધ વિના પણ સંતાનને જન્મ આપી શકે છે. અત્યાર સુધી વિજ્ઞાાનીઓ એવું માનતા હતા કે એકલિંગી પ્રજનન (પાર્થેનોજિનેસિસ) કેવળ છોડવાઓ કે સૂક્ષ્મ જીવાણુઓમાં જ સંભવ છે. નિર્જીવ ઈંડા આપનારી મરઘીઓ નર મરઘાના સમાગમ વિના ઈંડા તો આપી દે છે પણ એનાથી બચ્ચાં ઉત્પન્ન થતા નથી. મનુષ્ય જેવા વિકસિત પ્રાણીઓમાં તો આ વધારે અસંભવિત બને છે. એમાં પણ નર માટે તો આ એકદમ અસંભવિત જ કહેવાય કેમ કે એની પાસે ગર્ભ ધારણ કરવા માટેના એ અંગો જ નથી હોતા જે કુદરતે નારી શરીરને આપેલા છે. ઈ.સ. ૧૮૯૯માં ડૉ. જેમ્વીસ લોવે એક પ્રયોગ કર્યો. તેમણે સમુદ્રમાં પ્રાપ્ત થનાર 'અર્ચિન' નામના જંતુની માદાના ઈંડાને મેગ્નેશિયમ ક્લોરાઈડથી ઉદ્દીપ્ત કર્યો. એને ઈંડામાં જ કોઈ શુક્રાણુની સહાય વિના ગર્ભાધાન થઈ ગયું. આ ઘટનાથી વિજ્ઞાાન જગતમાં તીવ્ર પ્રતિક્રિયાઓ ઉદ્ભવી અને કૃત્રિમ ગર્ભાધાનની શોધ માટે પ્રક્રિયાઓ શરૃ થઈ. સ્ત્રીના ઈંડા (ઓવમ)માં ગર્ભાધાન માટે એ જરૃરી છે કે ૨૪ ગુણસૂત્ર (ક્રોમોસોમ્સ) સ્ત્રીના અને ૨૪ ગુણસૂત્ર પુરુષના મળવા જોઈએ. પુરુષના ગુણસૂત્રમાં એક વિશેષતા હોય છે કે એક ગુ્રપમાં ૨૪ ગુણસૂત્ર સમાન હોય છે પરંતુ બીજા ગુ્રપમાં ૨૩ ગુણસૂત્ર સમાન ધર્મવાળા હોય છે અને એક ગુણસૂત્ર એવું હોય છે કે જે બાકીના ૪૭માંથી કોઈની સાથે મળતું આવતું હોતું નથી. આ ગુણસૂત્ર જ પુરુષના જન્મનું કારણ બને છે. જો સ્ત્રી અને પુરુષના એ ગુ્રપ મળે જેમાં ૨૪ ગુણસૂત્ર સમાન હોય જેને 'એક્સ-એક્સ' કહેવાય છે તો કન્યાનો જન્મ થાય અને જો સ્ત્રીના ગુણસૂત્રો સાથે પુરુષના ગુણસૂત્રોનું એ ગુ્રપ મળે જેમાં એક ગુણસૂત્ર ભિન્ન પ્રકૃતિનું હોય છે જેને 'એક્સ-વાય' કહેવાય છે તો પુત્ર સંતાન ઉત્પન્ન થાય છે. અર્ચિન પર કરાયેલ પ્રયોગથી પ્રેરાઈને ડૉ. યુજેન બટાઈલોને દેડકાના અણ્ડમાં ટાંકણી ભોંકીને નિષેચનની ક્રિયા માટે પ્રયત્ન કર્યો તો તેમાં તેમને સફળતા પ્રાપ્ત થઈ ગઈ હતી. નિષેચનનો અર્થ છે ગુણસૂત્રોની સંખ્યા બેવડી થઈ જવી. જો આમ થઈ જાય તો નરના શારીરિક સમાગમ વગર જ અણ્ડમાં સંતાન થઈ શકે છે. એ પછી સસલા પર કરવામાં આવેલા પ્રયોગોમાં પણ સફળતા મળી. આ બધા પ્રયોગોથી પ્રેરાઈને કેટલાક જીવવિજ્ઞાાનીઓએ મનુષ્યો પર પણ આ માટેના પ્રયોગો શરૃ કર્યા. 'માનવ ક્લોન'ના જિનેટિક આધારનો પ્રથમ વિચાર કરનારા અને એ પ્રક્રિયાને 'ક્લોનિંગ' નામ આપનારા મહાન બ્રિટિશ- ભારતીય વિજ્ઞાાની જે.બી.એસ. હાલ્ડેન (લ્લચનગચહી) (૫ નવેમ્બર ૧૮૯૨-૧ ડિસેમ્બર ૧૯૬૪) અને સહસંશોધક એવા એમના પત્ની હેલન સ્પર્વે (જીૅેિુચઅ) એ આ દિશામાં ઊંડું સંશોધન અને પ્રયોગો કર્યા. ઈ.સ. ૧૯૬૭ના ગાળામાં ડૉ. હેલન સ્પર્વેએ કહ્યું - 'કોઈ કુંવારી કન્યાની આપમેળે ગર્ભવતી થવાની એટલી જ સંભાવના છે જેટલી કોઈ સ્ત્રીના ઉદરથી એક સાથે અનેક બાળકો જન્મવાની છે. બન્ને બાબતો અપવાદ છે પણ અસંભવિત નથી. એક સાથે અનેક બાળકો દરેક સ્ત્રીને નથી જન્મતા પણ એવું ક્યારેક બને તો છે જ. તે રીતે કોઈ કુમારી પુરુષના શારીરિક સમાગમ વિના ગર્ભ ધારણ કરે તો તે અસાધારણ કહેવાય. પણ તે અસંભવિત નથી.' કેટલાક વિજ્ઞાાનીઓએ હેલનને એની વાત પુરવાર કરવા પડકાર ફેંક્યો. એટલે તેમણે બ્રિટિશ વર્તમાનપત્રોમાં જાહેરાત છપાવી કે જે સ્ત્રીઓ કેવળ આપમેળે, પુરુષના સહયોગ વિના સંતાન ઉત્પન્ન કરવા ઈચ્છતી હોય તે ઉમેદવારી નોંધાવે. એના પરિણામે લગભગ સોએક જેટલી મહિલાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી. આમાંથી તેનું નામ મોનિકા રાખવામાં આવ્યું. એના રૃપ-રંગ-સ્વભાવ બધું એમીમોરી જોન્સ જેવું જ છે. એમિમોરી જોન્સને મોનિકાની માતા જ નહીં, પિતા પણ કહી શકાય ! આમ, પુરુષના શારીરિક સંબંધ વિના પણ સ્ત્રી સંતાનને જન્મ આપી શકે છે તે સ્પર્વેએ સાબિત કરી દીધું !! POWERED BY:- GUJARAT SAMACHAR PRESS અગોચર વિશ્વ - દેવેશ મહેતા
મુંબઈ,ગુરૃવાર ભારતમાં ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)ના ઈન્ફલોઝમાં થઈ રહેલા વધારાને કારણે વિદેશમાંથી નાણાં ઊભા કરવાની જરૃરિયાત ઘટી જશે એટલું જ નહીં કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ વધવાના જોખમને પણ તે ઘટાડશે. રેમિટેન્સ ઘટવાને કારણે ચાલુ ખાતાની ખાધ વધવાનું જોખમ વધી ગયું હતું. આમ ભારત માટે હાલની સ્થિતિ હકારાત્મક બની રહી છે એમ મૂડી'ઝે એક નિવેદનમાં જણાવ્યું છે. ભારતની કરન્ટ એકાઉન્ટ ડેફિસિટમાં નવો વધારો થવાની શકયતા જોવાતી નથી. ૨૦૧૬ અને ૨૦૧૭માં કોમોડિટીના ભાવ નીચા રહેવાની ધારણાં વચ્ચે અમારો આ મત આવી પડયો છે. કેટલાક ક્ષેત્રોમાં એફડીઆઈ મર્યાદા વધારી દેવાતા અને મેક ઈન ઈન્ડિયા ઝૂંબેશને ધ્યાનમાં રાખતા દેશમાં એફડીઆઈ પ્રવાહ વધવાની શકયતા નકારી શકાતી નથી. ઊભરતી બજારોમાં મૂડી પ્રવાહ જ્યારે વોલેટાઈલ છે ત્યારે એફડીઆઈ પ્રવાહને કારણે ભારત બહારી આંચકાઓ સામે ઓછું જોખમ ધરાવે છે એમ પણ નિવેદનમાં જણાવાયું હતું. ક્રુડ તેલના નીચા ભાવ અને ગોલ્ડની આયાત પર અંકૂશ મેળવવા માટેના પગલાંને કારણે ભારતની વેપાર ખાધ નીચે રાખવામાં મદદ મળી રહી છે. ગોલ્ડ પર એકસાઈઝ ડયૂટી વસુલવાની બજેટમાં જાહેરાતને કારણે ગોલ્ડની આયાત આ વર્ષે નીચી રહી શકે છે. ફેબુ્રઆરી ૨૦૧૬ના અંતે પૂરા થયેલા ૧૨ મહિનામાં દેશની ઓઈલનું આયાત બિલ ૩૭.૫૦ ટકા ઘટી ગયું છે. જાન્યુઆરી ૨૦૧૬માં ભારતનો એફડીઆઈ પ્રવાહ ૩ અબજ ડોલર સાથે ઓલ ટાઈમ હાઈ રહ્યો છે. જે કરન્ટ એકાઉન્ટ ડેફિસિટને કાબુમાં રાખવા માટે પૂરતા કરતા પણ વધુ હોવાનો દાવો કરાયો હતો. નૌકાવિહારના આનંદ માટે મહમુદ બેગડાએ ચાંપાનેરમાં સો એકરનું વડાતળાવ બંધાવ્યું હતું મહમુદ બેગડાએ સમૃધ્ધ ચાંપાનેરને શુદ્ધ પાણી પૂરું પાડવા તથા જળવિહાર- નૌકાવિહારના બેવડા આનંદ માટે વડાતળાવનું નિર્માણ કરાવ્યું હતું. ગુજરાતમાં સોલંકીકાળમાં અને મોગલ સલ્તનતના સમયમાં જળાશયો તળાવો અને વાવો બંધાવવાની પરંપરા રહી હતી. લશ્કરની અવરજવરને અને પ્રજાની જરૃરિયાતને ધ્યાનમાં રાખી નગરોમાં અને મારગ માથે આવા તળાવો બંધાવ્યાંના ઐતિહાસિક ઉલ્લેખો મળી આવે છે. કચ્છનું નારાયણ સરોવર, સિધ્ધપુરનું બિંદુ સરોવર અને ડાકોરના ગોમતી તળાવ સાથે ધાર્મિક શ્રધ્ધા જોડાયેલી જોવા મળે છે, ત્યારે કેટલાક તળાવો સહેલગાહો માટે પણ બંધાયાં હતાં. આવું એક તળાવ સલ્તનત સમયમાં મહમુદ બેગડાએ બંધાવ્યું હતું જે આજે 'વડાતળાવ' તરીકે જાણીતું છે. પાટનગર તરીકે ચાંપાનેર (જે આજે વર્લ્ડ હેરિટેઝમાં સ્થાન પામ્યું છે)નું નિર્માણ હાથ ધરતી વખતે મહમુદ બેગડાએ સમૃધ્ધ ચાંપાનેરને શુદ્ધ પાણી પૂરું પાડવા તથા જળવિહાર- નૌકાવિહારના બેવડા આનંદ માટે વડાતળાવનું નિર્માણ કરાવ્યું હતું. પ્રાચીન ચાંપાનેર શહેરના પૂર્વ સિમાડે લગભગ સો એકરના ક્ષેત્રફળમાં પથરાયેલું આ સરોવર ખૂબજ રળિયામણું છે. આ સરોવરમાં શુદ્ધ પાણીનો જથ્થો સચવાઈ રહે તે માટે કરડ નદીનો કેટલોક જળપ્રવાહ તેમાં વાળવામાં આવેલો છે, જેથી વિશાળ સરોવર પાણીથી ભર્યુંભર્યું રહે છે. વડાતળાવની ઉત્તર બાજુના કિનારા પર શાહી પરિવાર માટે હવા ખાવા તથા આનંદપ્રમોદ માટેનો બે માળનો જળમહેલ તથા તેની નજીક સુંદર ખજૂરીની મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સરોવરની ઉત્તર તરફની પાળ ઉપર કબૂતરખાનાં જેવાં પ્રાચીન સ્થાપત્યો આવેલાં છે. જેમાંનો કેટલોક ભાગ ખંડેર હાલતમાં નજરે પડે છે. ચાંપાનેરના માનવસર્જિત તળાવોનો ઓવારા જોવા મળે છે જયારે વડાતળાવમાં ઓવારા નથી. કેટલાક તળાવો ઉભરાય ત્યારે વધારાનું પાણી વહી જવા માટે પરનાળો રાખેલી હોય છે, પરંતુ આવી કોઈ પદ્ધતિ ચાંપાનેરના તળાવોમાં જોવા મળતી નથી. વડાતળાવ ઉપર શાહી આરામગૃહ બાંધવામાં આવ્યું હતું. તળાવના નામ ઉપરથી બાજુના ગામનું નામ પણ 'વડાતળાવ' પાડવામાં આવ્યું છે. મેડી તળાવ : પાવાગઢ- ચાંપાનેર પર અટકના દરવાજાથી લૂછિયા દરવાજા તરફ પગરસ્તે આગળ વધતાં રસ્તામાં જમણી બાજુએ સોળ બાજુઓ વાળું મેડી તળાવ આવેલું છે. મેડી તળાવ તથા પાવાગઢ ઉપરનું તેલિયું, દૂધિયું તળાવ વગેરે પર ઓવારા બાંધેલા છે. ઓવારાવાળા તળાવોના પાણીનો ઉપયોગ નહાવા-ધોવા તથા પીવાના કામમાં થતો હોવાનું સમજાય છે. ઓવારા વિનાનાં જળાશયોના પાણી ખેતીકામમાં કે જરૃર પડયે બીજા ઉપયોગમાં લેવાતા. મેડી તળાવનો ઓવારો પાકો બાંધવામાં આવેલો છે બાકીના તળાવોનો આકાર કુદરતી નાળાંનો આકાર હોય તેને મળતો અને બંધ પાસે ગોળાકાર રહેતો. ચાંપાનેરના તળાવોના બંધ માટી અને પથ્થરના બનાવવામાં આવેલાં છે. આ બંધોની બંને બાજુએ પથ્થરો અથવા ખડકો હોય છે. દૂધિયું તળાવ ચાંપાનેરના પરિસરમાં અંતાપુર, મેડી, તળિયા, વિશ્વામિત્રસર, છાસિયું વગેરે તળાવો આવેલાં છે. એવું જ એક દૂધિયું તળાવ છે. આ તળાવના કિનારા પર ચોખ્ખું પાણી પીવા માટે એક કૂવો ખોદવામાં આવ્યો છે. તે વાવ-કૂવાના પાણીનો રંગ દૂધ જેવો સફેદ હોવાથી તેને લોકો દૂધિયું તળાવ કહે છે. આ તળાવ મહાકાળી માતાના મંદિરની પીઠનું તળાવ મનાતું હોઈ તેમાં ભાવિક ભક્તો સ્નાન કરીને દર્શન કરવા માટે પ્રદક્ષિણાએ જાય છે. તળાવની આસપાસ નાના બજાર જેવું છે. અહીંથી મંદિરના મુખ્ય રસ્તાની શરૃઆત થાય છે. તળાવ ચોતરફે ખૂલ્લું અને પહાડ ઉપર હોવાને કારણે તેનું પાણી બરફ જેવું ઠંડુ રહે છે. સહનશક્તિ વાળા જ શ્રધ્ધાળુઓ તેમાં સ્નાન કરે છે. આ તળાવને લોકો કાલિકા માતાનું માનસરોવર પણ કહે છે. ચાંપાનેરમાં આજે જોવા મળતાં ભવ્ય ઈમારતોના ખંડેરો તેની જૂના કાળની જાહોજલાલીના પ્રતીક છે. પર્વતની તળેટીમાં વસેલા ચાંપાનેર વિશાળ પરિસરમાં આજથી પાંચસો વર્ષ પૂર્વે સલ્તનત સમયમાં નિર્મિત અનેક મસ્જિદો અને હજીરાઓ (વર્લ્ડ હેરિટેઝમાં સ્થાન મળ્યું હોવાથી) ભારતભરમાંથી લાખો સહેલાણીઓ અને પ્રવાસીઓને આજે પણ આકર્ષી રહ્યા છે. ચાંપાનેર શહેરની આસપાસ રચાયેલી સુંદર ઈમારતો હિન્દુ મુસ્લિમ સ્થાપત્ય કલાનો અદ્ભૂત સમન્વય ધરાવે છે. પર્વત પર મહાકાળી માતાનું મંદિર અને તળેટીમાં આવેલાં જૈન મંદિરો આજેય શ્રધ્ધાળુઓને માટે તીર્થસ્થળ બની રહ્યાં છે. વડોદરાનું ચંદન ઉર્ફે સુરસાગર તળાવ વડોદરા નગર દ્રષ્ટિસંપન્ન મહારાજા સયાજીરાવની તે કાળની જાહોજલાલીનું સાક્ષી બની રહ્યું છે. અમદાવાદની સ્થાપનાની જેમ વડોદરાની સ્થાપના માટે ઇતિહાસકારો બે વાતો કહે છે. પૌરાણિક કથા અનુસાર વિશ્વામિત્ર ઋષિના આશીર્વાદથી વિશ્વામિત્રી નદી કાંઠે અનેક વડલાઓના ઝુંડ પાસે જે ગામ વસ્યું તે વટપુર અર્થાત્ વડોદરા. અન્ય કથા અનુસાર ચંદન નામના રાજાએ ચંદનવતી નગર વસાવ્યું અને ચંદન તળાવ બંધાવ્યું. વડોદરા ગેઝેટિયર તથા તેના પ્રાચીન ઇતિહાસોમાં લહેરીયુના બહાર ચંદન તળાવનો ઉલ્લેખ છે તેથી તે સુરસાગર તળાવનું પુરોગામી હોવાનું સમજાય છે. ડૉ. આર. ટી. સાવલિયા લખે છે કે સુરસાગર તળાવમાં પાણી ઓછું હોય ત્યારે અંદરના ભાગે દેખાતા હોઈ તેની પુરાવસ્તુકીય તપાસ કરતાં તે વડોદરા અને ચંદનવતીની કથા પર પ્રકાશ પાડે છે. ચંદન તળાવના ઉલ્લેખો ફારસી દસ્તાવેજો અને શિલાલેખોમાં મળે છે. જયારે સુરસાગરના ઉલ્લેખો ગુજરાતી અને અંગ્રેજીમાં મળી આવે છે. ચંદન તળાવના ઉલ્લેખો બાદશાહ અકબરના જમાનાથી હિ. ૯૮૫-૧૫૭૭ ઈ.સ. થી શરૃ થતાં ફારસી દસ્તાવેજો અને શીલાલેખોમાં જોવા મળે છે. આ ઉલ્લેખો હિ. ૧૧૨૪ ઈ.સ. ૧૭૧૨ અર્થાત્ અઢારમી સદીના પૂર્વાર્ધ સુધી મળે છે. આમ ચંદન તળાવ ઈ.સ.નો સોળમા સૈકાથી ઈ.સ.ના અઢારમાં સૈકાના પૂર્વાર્ધ સુધી જાણીતું હતું એમ આર.એન. મહેતા નોંધે છે. ચંદન તળાવની પાસે જમીન ખરીદીને ઈ.સ.ની અઢારમી સદીના મધ્ય ભાગમાં સુરેશ્વર દેસાઈએ તેનો વિકાસ કર્યો. ત્યારબાદ ચંદન તળાવના નામનો લોપ થયો અને તળાવનું નવું નામાભિધાન 'સુરસાગર' તળાવ થયું. આ તળાવનો વિકાસ થયો ત્યારે અગ્નિખૂણાનો કૂવો તૈયાર કરાયેલો. તેમના દસ્તાવેજમાં આ તરફ એક કૂવો બતાવ્યો છે. બીજો કૂવો આ દિશામાં નથી પણ હઠીલા હનુમાન પાસે હોય એમ જણાય છે. તેની ઊંડાઈ બાબતનો કોઈ ઉલ્લેખ દસ્તાવેજમાં નથી. ચંદન તળાવ ગામ બહાર હતું. તેથી કબ્રસ્તાનો, શૈવ તથા નાથ સંપ્રદાયના મંદિરો તેની આજુબાજુ વિકસ્યાં. ચંદન તળાવમાંથી પરિવર્તન પામેલા સુરસાગર તળાવનો ઉલ્લેખ બોમ્બેગેઝેટિયર વો ૭ માં મળે છે. એવો મલ્હાર રાવના વખતમાં અને તેમને પદભ્રષ્ટ કર્યો ત્યારબાદ અહીં પાળો વ્યવસ્થિત કર્યાના ઉલ્લેખો છે. આ ઉપરાંત સરસિયા તળાવ તરફથી આવતા પાણીના ઓવારા વ્યવસ્થિત કર્યાની નોંધ છે. વર્તમાન સુરસાગર કે ચંદન તળાવ આશરે ૮૦,૦૦૦ ચો. મીટર કદનું લંબગોળ ઘાટનું તળાવ છે. ચોમાસામાં તળાવ ભરાય ત્યારે પાંચ સાત મીટર ઊંડુ હોય છે. સુરસાગર તળાવની મધ્યમાં એક ચોરસ ઇમારત છે. પૂર્વ તરફ મધ્યમાં પ્રવેશ માટે હોય તેવી રચના છે. આ કામ અપૂર્ણ રહ્યું હોય તેમ જણાય છે. સુરસાગર તળાવની પૂર્વ તરફની પાળની નીચે લાંબા ઘાટ છે તેના ન્યાય મંદિર તરફ વાવને લીધે બે ભાગ પડી જાય છે. આ ઘાટ પર કૂવો છે તથા ત્રણેક કમાનો પૂર્વની પાળ નીચે છે. તળાવની દક્ષિણ તથા ઉત્તરની પાળ ઉપર બબ્બે ઘાટ હોવાના નિશાન છે. તેમાં પાતાળેશ્વર પાસેનો ઘાટ તોડીને પાળથી પુરી દીધો છે જયારે દક્ષિણનો ઘાટ વ્યવસ્થિત રહ્યો છે. ઉત્તર તરફ હાઇસ્કૂલ પાસે મહારાણી ચીમનબાઈ સ્ત્રી સમાજ પાસે ઘાટ છે. તેમાં ન્યૂ એરા સ્કૂલ પાસે ઢાળવાળો અને બીજો પગથિયાં વાળો ઘાટ છે. તથા વચ્ચે અમદાવાદી પોળની બોટીંગ કલબની ઇમારત અને તેની પાસે હાલનું હઠીલા હનુમાનનું સ્થાનક તથા પાળની બહાર નિલકંઠ મહાદેવનું સ્થાનક છે. હઠીલા હનુમાન પાસે ગોળાકાર ઘાટ છે. અઢારમી સદીનું સરસિયા તળાવ જૂના વડોદરા શહેરને પાણીનો પુરવઠો પુરો પાડવા આ તળાવ બંધાવાયું હતું. શહેરના પાણી દરવાજાની બહારની જે જમીન છે ત્યાં પહેલાં વરસાદનું પાણી ભેગું થઈને કાંસમાં વહી જતું. આ કાંસમાંથી જુદી જુદી જગ્યાએ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ચાર મોટાં તળાવોનું નિર્માણ કરીને વહી જતાં પાણીને રોકવામાં આવતું. પૂર્વ દિશામાં બનેલા આ તળાવોમાંથી જૂના વડોદરા શહેરને પાણી મળતું હોવાથી એ તરફના કિલ્લાનો દરવાજો પાણી દરવાજો કહેવાવા લાગ્યો. આ ચાર તળાવો પૈકીનું વારસિયા તળાવ જે હાલમાં સરસિયા તળાવ તરીકે ઓળખાય છે ત્યાં કહેવાય છે કે સારસ નામના યોગી રહેતા હતા. તેમના નામ ઉપરથી આજે એ તળાવ સરસિયા તળાવ તરીકે જાણીતું બન્યું છે. તળાવની પાળ પાકી છે. ઓવારા હાથણીવાળા છે. આ તળાવના બહુસ્થળ ઉપર નાની છોબંધી રચના કરીને હવા ખાવા માટેની જગ્યા બનાવવામાં આવી છે. ત્યાં જવા માટે હોડીની જરૃર પડે અથવા તરીને જવાય છે. સરખેજનું ઐતિહાસિક તળાવ સલ્તનત સમયના સ્થાપત્યની દ્રષ્ટિએ સરખેજનો રોજો શિલ્પ સમૃધ્ધ ગણાય છે. આ રોજાની પાસે સરખેજનું ઐતિહાસિક તળાવ આવેલું છે. જેની બહુ ઓછા લોકોને જાણ છે. મહેમુદ બેગડાએ ઇ.સ. ૧૪૫૧ની આસપાસ આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. ૨૫૫ મીટર લાંબા અને ૨૧૫ મીટર પહોળા આ તળાવને કાંઠે એક વખત મકાનો હતાં. તળાવમાં ઉતરવા માટેના પથ્થરના પાકાં પગથિયાં છે. તળાવના નૈઋત્ય ખૂણે મહેમુદ બેગડાનો મહેલ તથા તે જમાનાના મકાનો છે. એની સામેની બાજુએ તે જમાનાના મકાનો છે. તળાવમાં પાણીના આવરા માટેના ગરનાળાં પણ નકશીવાળા કલાત્મક છે. ડૉ. આર.ટી. સાવલિયાએ તળાવ અંગેની એક દંતકથા નોંધી છે. આ તળાવને શાપિત તળાવ એટલા માટે કહેવાય છે કે સરખેજનાં રોજાનાં મુખ્ય શિલ્પી આઝમખાં અને તેના ભાઈ માઝમખાંએ રોજાના નિર્માણ સમયે પોતાની પ્રતિષ્ઠા વધારવા ખોટી રીતે લોભાઇને રોજાનાં પથ્થરોમાંથી સારા પથ્થરો ચોરીને આ તળાવ તથા પોતાનું અંગત માલિકીનું મકાન બનાવેલું. આ અપરાધને કારણે કુદરતી રીતે આ તળાવમાં પાણી રહેતું નહોતું. પાટણના સહસ્ત્રલિંગ સરોવરમાં પણ જસમાના શાપને કારણે પાણી રહેતું નહોતું આથી બત્રીસ લક્ષણા વીર માયાનું બલિદાન અપાયું હતું. ડભોઈના વડા તળાવ સાથે હીરા કડિયા અને તેની પ્રેમીકાની કથા સંકળાયેલી છે. યુનિક કેસ્ટર ઓઈલ ફોર સેબાસિક એસિડ ગુજરાત કેસ્ટર ઓઈલસીડ પ્રોડક્શનમાં ખૂબજ મોટું વર્ચસ્વ ધરાવે છે અને પ્રોડક્ટીવીટી ઓઈલ સીડનું આઉટપુટ પર હેક્ટર ખુબજ ઉચું આવે છે. ત્યારબાદ રાજસ્થાન અને આંધ્ર પ્રદેશની ગણતરી થઈ શકે છે. કેસ્ટર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝમાં યુનિક ઓઈલ તરીકેની વ્યાખ્યા આપેલ છે. કેસ્ટર ઓઈલ ડબલ બોન્ડ અને હાઈડ્રોક્સી ગુ્રપ ધરાવે છે. કેસ્ટર ઓઈલ ડેરીવેટીવ્ઝ જેવા કે હાઈડ્રોજીનેટેડ કેસ્ટર ઓઈલ (HCO), અને ડીહાઈડ્રેશન કેસ્ટર ઓઈલ (DCO)પ્રકારના હોય છે. હાઈડ્રોજીનેટેડ કેસ્ટર ઓઈલને બનાવવા માટે સેચ્યુરેટેડ ડબલ બોન્ડ કેસ્ટર ઓઈલ મોલેકયૂઅલ અને તે ફ્રી ફેટી એસિડ પ્રકારનું હોય છે. HCO ફેટી એસિડને બનાવવા માટે ગ્લીસરીનને જુદુ પાડી દેવામાં આવે છે અને તેનો વપરાશ લ્યુબ ઓઈલ અને ગ્રીસ માટે થાય છે. HCO અને HCO ફેટી એસિડનો વપરાશ લોકલી તેમજ એક્સપોર્ટ પ્રમોશન માટે થાય છે. DCO અને DCO ફેટી એસિડને પ્રોડયુસ કરવા માટે કેસ્ટર ઓઈલને ડીહાઈડ્રેશન પધ્ધતિથી બનાવવામાં આવે છે અને તેમાંથી હાઈડ્રોક્સાઈલ ગુ્રપને જુદું પાડી ડીહાઈડ્રેશન કરવામાં આવે છે. તેનો મોટો વપરાશ પેઈન્ટ ઈન્ડસ્ટ્રીઝ અને આલ્કાઈડ રેઝીન બનાવવા માટે થાય છે. બીજા ડેરીવેટીવ્ઝમાં સેબાસિક એસિડને પ્રોડયુસ કરવામાં આવે છે. સેબાસિક એસિડને પ્રોડયુસ કરવા કેસ્ટર ઓઈલનો ઉપયોગ થાય છે. સેબાસિક એસિડનો ખાસ ઉપયોગ નાઈલોન ૬.૧૦ અને ડાય ઓક્ટાઈલ સેબાકેટ બનાવવા માટે થાય છે. સેબાકેટનો ઉપયોગ જેટ એન્જીનના લુબ્રીકાન્ટ અને પ્લાસ્ટી સાઈઝર તરીકે કરવામાં આવે છે. સેબાસિક એસિડનો મોટો પ્રોડયુસર વર્લ્ડમાં ચાઈના છે અને ચાઈના વધારે પડતું કેસ્ટર ઓઈલ અને કેસ્ટર સીડ ભારતમાંથી ઈમ્પોર્ટ કરે છે. ચાઈના માર્કેટમાં કેસ્ટર ઓઈલનું એન્યુઅલ કન્ઝપ્શન લગભગ ૨૧૦,૦૦૦ ટન જેટલું આંકવામાં આવે છે. જેમાં ૩૫ ટકા જેટલું ઓઈલ ડોમેસ્ટીક માર્કેટમાંથી અને ૬૫ ટકા જેટલું ઓઈલ ઈમ્પોર્ટ કરે છે. કેસ્ટર ઓઈલનો વધારે પડતો ઉપયોગ સેબાસિક એસિડ બનાવવા માટે વાપરે છે. બાકીનું ઓઈલ હાઈડ્રોજીનેટેડ કેસ્ટર ઓઈલ (HCO) અને ૧૨-હાઈડ્રોક્સી સ્ટેરીક એસિડ (12-HSA), માટે વાપરે છે. ત્યારબાદ અમુક ઓઈલ પેઈન્ટ અને રેઝીન ઈન્ડસ્ટ્રીઝ માટે વપરાય છે. સેબાસિક એસિડનો બીજો ઉપયોગ ગ્રીસ અને લુબ્રીકેંટ ઓઈલ માટે કરવામાં આવે છે. ચાઈનાનું સેબાસિક એસિડનું ટોટલ પ્રોડક્શન ૨૦૧૦નું લગભગ ૭૫૦૦૦ ટન જેટલું આંકવામાં આવેલ હતું એટલે કે ૭૫૦૦૦ ટન સેબાસિક એસિડ પ્રોડયુસ કરવા માટે ૧૫૦,૦૦૦ ટન કેસ્ટર ઓઈલનો વપરાશ કરવામાં આવે છે. એક ટન સેબાસિક બનાવવા માટે બે ટન જેટલું કેસ્ટર ઓઈલ વાપરવું પડતું હોય છે. HCO અને 12-HSA બનાવવા માટે FSG ગ્રેડ કેસ્ટર ઓઈલની જરૃરત રહે છે. 12-HSAનું કન્ઝપ્શન લીથિયમ ગ્રીસ બનાવવા માટે ખૂબજ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. સાથે પેઈન્ટ, રેઝીન અને ઈન્ક ઈન્ડસ્ટ્રીઝની FSG ગ્રેડ કેસ્ટર ઓઈલની માંગ વધી રહી છે. પરંતુ વધતા જતા કેસ્ટર ઓઈલના ભાવના કારણે પ્રોડક્શન ઉપર કન્ટ્રોલ આવી રહ્યો છે. આ બાબતે સબસ્ટીટયુટ ટેકનોલોજી ડેવલોપ થઈ રહી છે. સેબાસિક એસિડનો ખાસ ઉપયોગ Ny10n-10-10 અને Ny10n6-10 પ્રોડયુસ કરવા માટે થાય છે તેમાં નેચરલ ઈનગ્રેડીએન્ટ તરીકે કેસ્ટર ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે. સેબાસિક એસિડ સેબાસિક એસિડ : ૧,૮-ઓક્ટાને ડાયકાર્બોલિક એસિડ, રોબાસાઈલીક એસિડ, ડેકાનેડાયોનિક એસિડ. પ્રોપર્ટી : વાઈટ, લીફલેટ, મેલ્ટીંગ પોઈન્ટ ૧૩૩ સે.ગ્રેડ, સ્પે. ગ્રેવિટી ૧,૧૧૦ (૨૫ સે.ગ્રેડ) બોઈલીંગ પોઈન્ટ ૨૯૫-૦ સે.ગ્રેડ ડેરીવેશન : ડ્રાય ડીસ્ટીલેશન ઓફ કેસ્ટર ઓઈલ વીથ આલ્કલી ઉપયોગ : સ્ટેબીલાઈઝર ઈન આલ્કાઈડ રેઝીન, મેલિક અને બીજા પોલિસ્ટર, પોલિયુરેથાને ફાઈબર, લુબ્રીકાન્ટ અને હાઈડ્રોલીક ફ્લ્યુડ મેન્યુફેક્ચર ઓફ નાઈલોન ૬-૧૦ લાઈસન્સ : ધ લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ જરૃરી બને છે. नवरात्रि में मां दुर्गा की पूजा विशेष फलदायी है। नवरात्रि ही एक ऐसा पर्व है जिसमें महाकाली, महालक्ष्मी और मां सरस्वती की साधना करके जीवन को सार्थक किया जा सकता है। ऐसी मां दुर्गा की कृपा प्राप्ति के लिए कुछ सरल उपाय नीचे दिए जा रहे हैं। - मां दुर्गा को तुलसी दल और दूर्वा चढ़ाना निषिद्ध है। - अपने घर के पूजा स्थान में भगवती दुर्गा, भगवती लक्ष्मी और मां सरस्वती के चित्रों की स्थापना करके उनको फूलों से सजाकर पूजन करें। - नौ दिनों तक माता का व्रत रखें। अगर शक्ति न हो तो पहले, चौथे और आठवें दिन का उपवास अवश्य करें। मां भगवती की कृपा जरूर प्राप्त होगी। - नौ दिनों तक घर में मां दुर्गा के नाम की ज्योत अवश्य जलाएं। - अधिक से अधिक नवार्ण मंत्र 'ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै' का जाप अवश्य करें। - इन दिनों में दुर्गा सप्तशती का पाठ अवश्य करें। प्रत्येक वर्ष की तरह इस वर्ष भी नवरात्रि चैत्र माह की शुक्ल पक्ष की प्रतिपदा से नवमी तक मनाई जाएगी। अंग्रेजी कैलेंडर के अनुसार 8 से 15 अप्रैल तक नवरात्रि रहेगी। चतुर्थी तथा पंचमी इकट्ठी होने से 8 दिन की ही रहेगी। इस वर्ष से संकल्प में 'सौम्य' संवत्सर कहा जाएगा। धर्म, अर्थ, काम, मोक्ष चतुर्विध तत्वों की प्राप्ति के लिए इससे अच्छा समय दूसरा नहीं माना जाता। यह शास्त्रों का वचन है। कलश स्थापना सर्वार्थ सिद्धि योग होने से तथा प्रतिपदा तिथि 1.27 दिन तक शुभ मानी गई है। सर्व फलदाता दुर्गा सप्तशती के पाठ तथा हवन सर्वसिद्धि प्रदायक रहेंगे। मनोकामनानुसार मंत्रों का जप किया जा सकता है। 15 अप्रैल को रामनवमी होने से रामायण के पाठ, रामचरित मानस के पाठ तथा मंत्रों के प्रयोग किए जा सकते हैं। दुर्गा सप्तशती में दुर्गा सप्तशती के मंत्र तथा बाहरी दूसरे मंत्रों के सम्पुट लगाकर प्रभाव को कई गुना बढ़ाया जा सकता है। देवी कृपा प्राप्ति के लिए अत्यंत ही शुभ समय है। केवल, कवच, अर्गला, देवी अथर्वशीर्ष, कुंजिका स्तोत्र के अनुष्ठान कर तथा नवार्ण मंत्र के जाप कर सकते हैं। The Stand Up India scheme, launched on April 5, ensures that women and SC/ST entrepreneurs have a fair chance at setting up their own businesses. The scheme facilitates loans from Rs 10 lakh to Rs 1 crore for these sectors of the population. In January 2016, Prime Minister Narendra Modi had launched the Start-Up India scheme, which gave new entrepreneurs a chance at making it big. Under the scheme, entrepreneurs could get loans from banks to kick start their businesses. Now, a new scheme, launching on April 5, will shift the focus to SC/ST and women entrepreneurs, to promote inclusivity. The Stand Up India scheme provides loans to entrepreneurs of the Scheduled Caste and Scheduled Tribes, as well as women. The loans range from Rs 10 lakh to Rs 1 crore. According to the government, these are sectors of the population that are often underprivileged or under-served. Both these sectors are upcoming, and fast. The scheme helps them out by facilitating loans for non-farm sector entrepreneurship. Loans for Women EntrepreneursWomen entrepreneurs in India find it difficult to get funding for their startups. Global Entrepreneurship and Development Institute (GEDI) published a global ranking that looked at how female entrepreneurs fare in the world. India was placed in the last five among the 30 countries that were analysed. It stated that about 73% women entrepreneurs failed to get funding from Venture Capitalists (VC). A study based in Karnataka found that about 90% women had only their own funding to rely on, while 68% found it tougher to get bank loans. All that is set to change once the Stand Up India scheme comes into action. Refinancing OptionsThe scheme helps not just those who are in the initial stages of their entrepreneurial plans, but also those who have already set up their company but still fall under the startup category. Under the scheme, the government has opened refinancing options through Small Industries Development Bank of India (SIDBI), at an initial amount of Rs 10,000 crore. Along with that, a corpus (principal amount) of Rs 5000 crore would be created, to ensure credit guarantee through the National Credit Guarantee Trustee Company. Along with the composite loan, they will also be provided with a debit card. Support and KnowledgeA research done by YourStory in 2014 indicates that about 54% women have no idea what a startup should work like or how to work on problem solving. About 58% women need to be educated about entrepreneurial resources and techniques. However, provisions under the scheme also includes support for both women and SC/ST borrowers, all the way from pre-loan stage to operating stage. Besides familiarising them with bank guidelines and terminology, they will also know about registering online and how to use e-markets, and entrepreneurial practices. To bring together all the information related to the scheme, the government will be setting up a website for Stand Up India. Substantial Reach for Maximum BenefitWhile self-employed women working in the low-skill sector (such as manual labour or street vending) has increased to almost 1 crore between 2000 and 2010, the number of women in higher income entrepreneurship still remains low. To increase this number, the intention of the scheme is to get at least two entrepreneurial projects started in every bank branch in the country. The Stand Up India scheme is expected to benefit about 250,000 potential borrowers, according to its official statement.
Connect Centres Near HomeThe number of SC/ST entrepreneurs is growing. For instance, according to The Hindu, there’s been an impressive rise in SC/ST entrepreneurs in Andhra Pradesh. The number of organisations set up by them went from 319 in 2004 to 2275 in 2012. To cater to the growing demand, Stand Up Connect Centres would be established at the offices of SIDBI and National Bank for Agriculture and Rural Development (NABARD). With country-wide presence of more than 15 regional offices and 84 branches accommodating more than 600 clusters, the reach of SIDBI is massive. The SIDBI would join hands with the Dalit Indian Chamber of Commerce and Industry (DICCI), among other institutions, to facilitate the loans. -ચંચળ સ્વભાવ ધરાવતા મૂડીરોકાણ સોર્સમાં ચિત્ત સ્થિર રાખીને ૧૦-૨૦ વર્ષ માટે મૂડીરોકાણ કરીને સૂઇ જાવ -લાંબા ગાળાના સોનેરી ફળ ખાવામાં જે મજા છે તે ડે-ટ્રેડિંગની ડરામણી વધઘટ જોવામાં નથી કોઇ પણ નોકરી-ધંધો કે વ્યવસાય કરવા માટે અભ્યાસ, અનુભવ અને આવડતની જરૂર પડે છે તેવી જ રીતે કોઇ પણ મૂડીરોકાણ ર્સોસમાં ઝંપલાવતા પહેલાં આ ત્રણેય કળા હસ્તગત હોવી જરૂરી છે. પરંતુ મોટા ભાગના રોકાણકારો પાસે સમયનો અભાવ હોય છે. તેથી તેઓ કોઇના કહેવાથી કે ક્યાંકથી વાંચીને મૂડીરોકાણનો નિર્ણય લેતાં હોય છે. ૧૦૦માંથી ૯૦ જણા માટે મૂડીરોકાણ એ પાર્ટટાઇમ જોબ જેવું હોય છે. પોતાના બ્રોકર કે એજન્ટને ફોન કરીને કે ઓનલાઇન ટ્રેડ કર્યા પછી આખો દિવસ તેના ભાવ સામે જોઇને બેસી રહેવાનો ટાઇમ હોતો નથી. મહિને માંડ એકાદ-બે ટ્રેડ કરવાનો ટાઇમ હોય તેવા રોકાણકારો મહદ્અંશે પોતાના બ્રોકર કે કન્સલ્ટન્ટ અને આજુબાજુમાં રહેલા 'ટીપ પંડિત’ ઉપર મદાર રાખતા હોય છે. જેમાં મૂડીનો સરવાળે ભાગાકાર જ થતો હોય છે. થોડા સમય અગાઉ એક ભાઇનો સવાર સવારમાં ફોન આવ્યો કે મારે કમાણી જ કરાવે તેવું મૂડીરોકાણ કેવી રીતે કરવું જોઇએ. શેરબજાર, સોના-ચાંદી, રિયલ એસ્ટેટ સહિતના મૂડીરોકાણ ર્સોસમાં કોઇ એવો કીમિયો કે ગુરુચાવી બતાવોને કે જે બસ કમાણી જ કમાણી કરાવે મેં એમને જવાબ આપ્યો કે ચંચળ સ્વભાવ ધરાવતા કોઇ પણ મૂડીરોકાણ ર્સોસમાં ચિત્ત સ્થિર રાખીને ૧૦-૨૦ વર્ષ માટે મૂડીરોકાણ કરીને સૂઇ જાવ શેરબજાર : સેન્સેક્સની છેલ્લાં ૧૦-૨૦ વર્ષની સફર ઉપર નજર નાંખશો તો ખ્યાલ આવશે કે ૧૯૯૧માં સેન્સેક્સ ૧૦૨૭ પોઇન્ટ હતો. તે ૨૦૦૦માં પ૨૦૯ પોઇન્ટ, ૨૦૦પમાં ૬૬૨૬ પોઇન્ટ, ૨૦૧૦માં ૧૭૪૭૩ પોઇન્ટ અને ૨૦૧૨ની શરૂઆતમાં ૧પપ૭૭ અને છેલ્લો ૧૭૧૩૪ પોઇન્ટ આસપાસ ચાલી રહ્યો છે. આ ઇતિહાસ જ ઘણુંબધું કહી જાય છે કે લાંબા ગાળાના સોનેરી ફળ ખાવામાં જે મજા છે તે ડે-ટ્રેડિંગની ડરામણી વધઘટ જોવામાં નથી. સોના-ચાંદી અને રિયલ એસ્ટેટ : બે દાયકાથી સોના-ચાંદીમાં વૈશ્વિક તેજીનું તત્ત્વ ભળ્યાં પછી રોજ-બ-રોજની લાંબી વધઘટ અને ડે-ટ્રેડિંગનો ટ્રેન્ડ શરૂ થયો હતો તે ધીરે ધીરે ઓસરી રહ્યો છે. છતાંય શેરબજારની જેમ જ બન્ને કીમતી ધાતુઓમાં પણ લાંબા ગાળાની ચાલ જોશો તો જણાશે કે જે રોકાણકારો ૧૦-૨૦ વર્ષ અગાઉ મૂડીરોકાણ કરીને બેસી ગયા હશે તેમને પણ મબલક કમાણી થઇ રહી છે. રિયલ એસ્ટેટમાં પણ જે લોકો વર્ષો અગાઉ R ૨૦૦૦-પ૦૦૦ના વારના ભાવે જમીન/મકાન ખરીદીને બેઠા છે તેમને ૨પ,૦૦૦-પ૦,૦૦૦ જ નહિ સંખ્યાબંધ કિસ્સામાં તો R ૧,૦૦,૦૦૦-૧,પ૦,૦૦૦ મળી રહ્યા છે. -મહેશ ત્રિવેદી, ઈપીએસ અષ્ટછાપ કવિ ગોવિંદસ્વામી સખ્ય-ભક્તિથી શ્રીનાથજીની બાળ લીલાઓનો સાનુભાવ કરતા હતા ! ''કહા કરોં વૈકુંઠે જાઈ ! જહાઁ નહીં બંસીવટ જમુના ગિરિ ગોવર્ધન નંદ કી ગાઈ ।। જહાઁ નહીં એ કુંજલતા દ્રુમ મંદ સુગંધ બાજત નહીં વાઇ ।। કોકિલ મોરહંસ નહિં કૂજત તાકૌ બસિવો કાહિ સુહાઈ ।। જહાઁ નહીં બંસી ધુનિ બાજત કૃષ્ણ ન પુરવત અધર લગાઈ ।। પ્રેમ પુલક રોમાંચય ઉપજત મન ક્રમ બચ આવત નહિ દાઈ।। જહાઁ નહીં એ ભુવ વૃંદાવન બાબા નંદ જસોમતિ માઈ ।। 'ગોવિંદ' પ્રભુ તજિ નંદ સુવન કો બ્રજ તજિ વહાઁ બસતિ વલાઈ ।। વૈકુંઠ જઈને હું શું કરું ? જ્યાં બંશી વટ, યમુના, ગોવર્ધન પર્વત અને નંદબાબાની ગાયો નથી, જ્યાં કલિંદ ગિરિનંદિની યમુનાના તટને સ્પર્શનારી સુંદર કુંજલતાઓની મીઠી સુગંધ નથી, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણની વેણુના આહ્લાદદાયક મધુર ધ્વનિનું શ્રવણ કરી રસસમાધિમાં ઉતરવાનું પ્રેમમય રોમાંચક સુખ નથી, જે લોકમાં વૃંદાવન નથી, નંદ- યશોદા નથી ચિદાનંદઘનસ્વરૃપ શ્યામસુંદર નથી. વ્રજની મધુર રજ નથી, પ્રેમોન્મત રાધારાણીના ચરણારવિંદ મકરંદનો રસાસ્વાદ નથી 'ગોવિંદદાસ' કહે છે, તે લોકમાં વસવાનું મને જરાય સુખદાયક લાગતું નથી. હું એ વૈકુંઠમાં વસવા માંગતો નથી.'' આવા કૃષ્ણભક્તિના અગણિત પદોના રચયિતા અને ગાયક ગોવિંદ સ્વામી અષ્ટછાપ કવિઓમાંના એક શ્રેષ્ઠ કવિ અને ગુંસાઈજીના અનન્ય સેવક હતા. એમનો જન્મ વ્રજ પાસે આવેલા આઁતરી ગામમાં વિક્રમ સંવત ૧૫૬૨માં થયો હોવાનું મનાય છે. એમનામાં બાળપણમાંથી જ વૈરાગ્ય અને ભક્તિના સંસ્કાર અંકુરિત થયા હતા. થોડો સમય ગૃહસ્થાશ્રમ ભોગવી, એનો ત્યાગ કરી મહાવનમાં જઈને ભગવાનના ભજન કીર્તનમાં મગ્ન રહેવા લાગ્યા. ગાનવિદ્યાના આચાર્ય અને વિદ્વાન સંત હોવાને કારણે એમના અનેક શિષ્યો હતા એટલે એ 'સ્વામી' તરીકે ઓળખાતા, શ્રી ગુંસાઈજી, વિઠ્ઠલનાથજી એમના સંગીત માધુર્ય અને ભક્તિનિષ્ઠાથી પરિચિત હતા. બન્નેનો મેળાપ નહોતો થયો ત્યારે પણ તે બન્ને એકમેકને મળવા ઉત્સુક હતા. થોડા સમય બાદ ગોવિંદસ્વામી શ્રી ગુસાઈજીને મળવા ગોકુલ આવ્યા તે સમયે શ્રીગુંસાઈજી ઠકુરાણી ઘાટ પર સંધ્યાતર્પણ કરી રહ્યા હતા. તે જોઈને ગોવિંદસ્વામીના મનમાં વિચાર આવ્યો - શ્રી ગુંસાઈજી તો કર્મમાર્ગીય લાગે છે મારે તો ભક્તિમાર્ગના આચાર્યના શિષ્ય થવું છે. તેમણે પોતાની શંકા રજૂ કરી ત્યારે શ્રી ગુંસાઈજીએ કહ્યું - આ ભક્તિમાર્ગ છે તે કોમળ પુષ્પનું વૃક્ષ છે અને કર્મમાર્ગ છે તે કાંટાની વાડ છે તેથી કર્મમાર્ગની વાડ સિવાય ભક્તિમાર્ગરૃપી પુષ્પવૃક્ષનું રક્ષણ ન થાય.'' આ સાંભળી ગોવિંદસ્વામી અત્યંત પ્રસન્ન થયા હતા. એ સંવત ૧૯૫૨ની સાલ હતી. તેમણે શ્રી ગુંસાઈજીને પોતાના ગુરુ સ્વીકારી એમની પાસે બ્રહ્મસંબંધરૃપી દીક્ષા ગ્રહણ કરી એમના સેવક બની ગયા હતા. ગોવર્ધન પર્વત પાસે આવેલ કદંબ વૃક્ષોની સુરમ્ય વાટીકામાં રહી. સદૈવ ભગવાનના કીર્તન કરી એમની લીલાઓનું અનુસંધાન કરતા ગોવિંદસ્વામી 'સખ્ય ભાવ'થી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણને પોતાના સખા માનીને એમની ભક્તિ કરતા ભગવાન પણ ગોવિંદસ્વામી એમના અંતરંગ સખા છે એવો સાનુભાવ કરાવતા. ગોવિંદ સ્વામી ગોકુલમાં હતા ત્યારે આંતરી ગામના ત્રણેક શિષ્યો- સેવકો એમને મળવા આવ્યા. એ વખતે ગોવિંદસ્વામી યશોદા ઘાટ પર સ્નાન કરી રહ્યા હતા. ગોવિંદસ્વામી પોતાના ગામમાં રહેતા એ ત્રણેય શિષ્યોને ઓળખી ગયા પણ તે ન ઓળખી શક્યા કે આ ગોવિંદસ્વામી જ છે. તેમણે ગોવિંંદસ્વામીને પૂછયું - ''અમારે ગોવિંદ સ્વામીને મળવું છે, તે ક્યાં રહે છે ?'' ગોવિંદસ્વામીએ કહ્યું- ''ગોવિંદસ્વામી તો મરી ગયા છે. એમની જગ્યાએ હવે 'ગોવિંદદાસ' જન્મ્યા છે એટલે કે હું સ્વામી મટીને દાસ બની ગયો છું. હવે મારામાં 'સ્વામી'પણાનું જે અભિમાન હતું તે દૂર થઈ ગયું છે. મેં મારું સ્વામીપણું છોડી દીધું છે !'' આ સાંભળી શિષ્યો કહેવા લાગ્યા, ''તો પછી કોના શિષ્યો ગણાઈએ ?'' ગોવિંદસ્વામી એમને શ્રી ગુંસાઈજી પાસે લઈ ગયા અને એમનો પણ બ્રહ્મસંબંધ કરાવડાવ્યો. શ્રી ગોવિંદદાસજીની ભક્તિ સખ્ય ભાવની હતી. એટલે શ્રીનાથજી પ્રભુ સ્વયં સાક્ષાત પ્રગટ થઈ એમની સાથે ખેલતા અને બાળલીલાઓ કરતા. એકવાર શ્રી ગુંસાઈજી શ્રીનાથજીનો શૃંગાર કરતા હતા ત્યારે ગોવિંદસવામી જગમોહનમાં કીર્તન કરતા હતા. ત્યારે શ્રીનાથજીએ ટીખળી મિત્રો કરે એમ ગોવિંદસ્વામીને થોડી થોડીવારે આઠ કાંકરી મારી. હવે ગોવિંદસ્વામીથી રહેવાયું નહિ. એમણે શ્રીનાથજીને સામે એક કાંકરી મારી. તેથી શ્રીનાથજી ચમકી ઉઠયા. શ્રી ગુંસાઈજીને ઠપકો આપતા કહ્યું - ''અરે ! ગોવિંદદાસ આ શું કર્યું ?'' તેના જવાબમાં ગોવિંદસ્વામી બોલી ઊઠયા - શ્રીનાથજીએ મને આઠ વાર કાંકરી મારી ત્યારે તમે કશું બોલ્યા નહીં અને મેં એકવાર મારી ત્યારે મને કહો છો. આ સાંભળીને ગુંસાઈજી નિરૃત્તર થઈ ગયા અને ગોવિંદસ્વામીના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. એક વાર શ્યામઢાક પર એક વૃક્ષની ડાળી પર બેસી શ્યામસુંદર વેણુ વગાડી રહ્યા છે. એવા ગોવિંદસ્વામીને દર્શન આપી રહ્યા હતા. આ તરફ ઉત્થાપનનો સમય થયો. શ્રી ગુંસાઈજી સ્નાન કરીને ઉત્થાપન કરાવવા પધાર્યા. ભગવાન ઉતાવળમાં વૃક્ષ પરથી કૂદીને દોડીને ભીતર પ્રવેશી ગયા. શ્રી ગુંસાઈજીએ કમાડ ઉઘાડી જોયું તો શ્રીનાથજીનો વાગો (વસ્ત્ર) ફાટેલો હતો. આ વિશે તેમણે પૃચ્છા કરી તો ગોવિંદસ્વામીએ એનુ કારણ કહ્યું. પછી તે ગુંસાઈજીને પેલા વૃક્ષ પાસે લઈ ગયા અને ત્યાં વાગાનો જે ભાગ ફાટેલો હતો ત્યાંની ચિંદરડી ડાળી પર લટકતી બતાવી. શ્રીનાથજી ગોવિંદસ્વામીને આવો સાનુભાવ કરાવતા. નવરાત્રિ એટલે શક્તિ ઉપાસનાનો શુભ અને શ્રેષ્ઠ સમય એ સ્પષ્ટ છે કે કોઇપણ નૈતિક મૂલ્યો માત્ર સારા છે તેથી ટકતા નથી. પરંતુ તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેમની પાછળ સમર્થ લોકોની તપશ્ચર્યાનું પીઠબળ હોવું જરૃરી છે. તપશ્ચર્યાને યશ મળે છે એ વાત સત્યના ઉપાસકોએ ભૂલવી ન જોઇએ. તપશ્ચર્યાના બળથી જગતમાં ઘણીવાર અસત્ મૂલ્યો પણ વિજયી થયા છે, એ બાબત આપણને ઉપરોક્ત સત્યની ઝાંખી કરાવે છે. નબળા લોકોના સત્ય, સંસ્કાર કે સંસ્કૃતિને કોઇ જ પૂછતું નથી. સદ્વિચાર- સદ્વૃત્તિ હોવા એ પૂરતું નથી. તેનું રક્ષણ થવું પણ જરૃરી છે અને તે માટે શક્તિની ઉપાસના જરૃરી છે, એવું લાગે છે કે અત્યારનો સમાજ સદ્વૃત્તિવગરનો, કાયર, નમાલો બની રહ્યો છે. તેથી જ પુનઃ શક્તિ ઉપાસના શરૃ કરવી જોઇએ. નવરાત્રિના દિવસોમાં દૈવી વિચારના લોકોએ મા અંબાને ચિત્રમાં રાખી સંગઠન સાધવાનો પ્રયત્ન કરવો જોઇએ. ''સંઘે શક્તિઃ કલૌ યુગે ।'' ''કળિયુગમાં સંગઠનમાં શક્તિ છે.'' રાસરૃપે કે ગરબે ઘૂમતા મા પાસે માંગવું જોઇએ કે, 'મા, તુ અમને સદ્બુદ્ધિ આપ, અમને સંઘબળ આપ. અમારા સંઘબળ આડે અમારો અહંકાર આવે છે. અમારી પાડાવૃત્તિ આવે છે. અમારો દ્વેષ આવે છે તેને તું ખાઇ જા.' આપણા શાસ્ત્રોમાં ચાર નવરાત્રિનો ઉલ્લેખ છે. માઘ માસમાં આવતી માઘી નવરાત્રિ, ચૈત્રમાં ચૈત્રી, અષાઢમાં અષાઢી અને આસો માસની શારદીય નવરાત્રિ, તેમાં ચૈત્રી અને આસો- આશ્વિન માસની શરદ ઋતુમાં આવતી શારદીય નવરાત્રિ વધુ પ્રસિદ્ધ છે. ચૈત્ર નવરાત્રિ ચૈત્ર સુદ એકમથી નોમ સુધીની ગણાય છે. ચિત્રા નક્ષત્રવાળો મહિનો એટલે ચૈત્રમાસ. તેને મધુમાસ પણ કહેવામાં આવે છે. ચૈત્ર માસ એ વિક્રમ સંવત્સરનો છઠ્ઠો અને શાલિવાહન સંવત્સરનો પ્રથમ માસ ગણાય છે. ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસને એટલે કે ચૈત્ર સુદ એકમને ગૂડી પડવો ગણવામાં આવે છે. વર્ષના શ્રેષ્ઠ મુહુર્તોમાં ગૂડી પડવાની ગણના થાય છે. પ્રાચીન કથા એવી છે કે શાલિવાહન નામના કુંભારના છોકરાએ માટીનું સૈન્ય તૈયાર કરી તેના પર પાણી છાંટી તે સૈન્યને સજીવન કર્યું અને તેની મદદથી પ્રભાવી શત્રુનો પરાજય કર્યો. શાલિવાહને માટીના સૈન્યમાં પ્રાણ પૂર્યોએ તો એક લાક્ષણિક કથન છે. એના સમયમાં લોકો અત્યારની જેમ ચેતનહીન, પૌરુષહીન અને પરાક્રમહીન બની ગયા હતા. તેથી શત્રુઓને જીતી શકતા ન હતા. માટીના મડદાઓ વિજયશ્રી ક્યાંથી મેળવી શકે ? પણ શાલિવાહને તે નિર્માલ્ય સમાજમાં ચેતન પ્રગટાવ્યું અને શત્રુઓને પરાસ્ત કર્યા. સૂતેલાઓના કાનમાં સાંસ્કૃતિક શંખધ્વનિ ફૂંકવા અને નમાલા સમાજમાં શક્તિનું સ્ફૂરણ કરવા આજે શાલિવાહનોની જરૃર છે. ચૈત્રીનવરાત્રિના પ્રથમ દિવસથી જ શક્તિ સંપાદન કરવાના અનુષ્ઠાનનો પ્રારંભ થાય છે. માનવમાત્રમાં ઇશ્વરદત્ત વિશિષ્ઠ શક્તિઓ રહેલી છે. જરૃર છે માત્ર તેને જગાડવાની આહાર, નિદ્રા, ભય, મિથુન વગેરે જીવમાત્રની સ્થૂળ વૃત્તિ છે, તેનાથી ઉપર ઉઠવા માટેનું દર્શન- અનુષ્ઠાન એ નવરાત્રિના દિવસો છે. કુલ નવરાત આનંદ- ઉલ્લાસથી માતાજીની ભક્તિ કરવાનો સમય છે. હિન્દુધર્મનો દર વર્ષે નિયમિત ઉજવાતો આ સૌથી લાંબો તહેવાર છે. ઇતિહાસકારોનું માનવું છે કે ભારતમાં છેલ્લા બે હજાર વર્ષથી નવરાત્રિ ઉજવાય છે. જો કે માતૃભક્તિ વિશ્વની દરેક સંસ્કૃતિમાં જૂનામાં જૂની છે. આદ્યશક્તિ મા અંબા આ સૃષ્ટિનું સર્જન, પાલન અને વિસર્જન કરનાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની જન્મદાત્રી છે. માર્કન્ડેય મુનિએ તેમના માર્કન્ડેય પુરાણમાં માતૃભક્તિ- શક્તિભક્તિનો મહિમા ગાયો છે. શાસ્ત્ર કહે છે કે નવ નોરતામાં પ્રથમ ત્રણ નોરતા કાળા છે. તમસ્ છે મધ્યના ત્રણ નોરતા રાતા- રજસ્- છે, અને છેલ્લા ત્રણ નોરતા ધવલ- સફેદ છે, સાત્ત્વિક છે. કાળે ઘોડે ચડીને કાલી- મહાકાલી અને ભદ્રકાલી વિચરે છે. રાતે ઘોડે ચડીને લક્ષ્મી- મહાલક્ષ્મી વિચરે છે. ધોળે ઘોડે ચડીને મા સરસ્વતી- મહાસરસ્વતી વિચરે છે. તમસ્ અજ્ઞાાન દર્શક છે. રજસ્ ઉદ્યમ દર્શક- પ્રવૃત્તિ દર્શક છે અને સત્વગુણ શુદ્ધ જ્ઞાાન દર્શક છે. છેલ્લા ત્રણ નોરતા દરમ્યાન સાચી સમજ- જ્ઞાાન- સમાધાનનો જન્મ થાય છે. ચૈત્ર નોરતાનો છેલ્લો દિવસ તે જ્ઞાાનનો આવિર્ભાવ- રામનો આવિર્ભાવ- રામનવમી અહી જીવનને સમજવાનો એક ક્રમ છે. આ વિકાસનો ક્રમ છે. ક્રમશઃ ઉર્ધ્વગતિ છે. હથિયાર જેના હાથમાં છે તે જડ પ્રકૃતિ છે અને વીણા જેના હાથમાં છે તે ચૈતન્ય પ્રકૃતિ છે. શરૃઆતમાં છ હાથ અને તેમાં હથિયાર, મધ્યમાં ચાર હાથ અને હથિયાર નહિ, છેલ્લે બે હાથ અને તે પણ આશીર્વચન આપતા કે વીણા વગાડતા સૂક્ષ્મદ્રષ્ટિથી જોઇએ તો લક્ષ્મીજીનો એક હાથ નીચો છે, આંગળા નીચેની તરફ છે. તે કંઇક આપે છે આને વરદમુદ્રા કહેવાય, જ્યારે સરસ્વતીનો એક હાથ ઊંચો છે આંગળા આકાશ તરફ છે તે અભય સૂચક છે અને અભયમુદ્રા કહી શકાય. જીવનમાં સૌથી મહાન સંપત્તિ અભય છે. હથિયાર અને પૈસો- એ બંનેની પાછળ ભય છે. જીવનની વાસ્તવિકતામાં ક્યારેક હથિયાર ઉપાડવા પડે છે, પૈસાની પણ જરૃર પડે છે પરંતુ જીવનનું લક્ષ્ય અભય તરફનું છે. ભગવદ્ ગીતા એટલે જ કહે છે : અભયમ્ સત્વ સંશુધ્ધિં । નવરાત્રિના દિવસો એટલે શક્તિની ઉપાસનાના દિવસો, મા ની પૂજાના દિવસો.'' ખાઓ, પીઓ અને મઝા કરો.'' અથવા ''હોટેલમાં ખાઓ અને હોસ્પીટલમાં મરો'' એવી આસુરી વિચારશ્રેણી પર વિજય મેળવવાના દિવસો, સંઘશક્તિનું મહત્વ અને ભક્તિની મહત્તા સમજાવતા દિવસો ! આ દિવસોમાં વહેતો રહેલો સાધનાનો સૂર પકડી લઇએ અને જીવનને સમર્પણના સંગીતથી ભરી દઇએ. - ડો.અશ્વિન એન. દવે ચાર્ટ વાણી : ભરત દલાલ ત્રણ દિવસના ટૂંકા સપ્તાહમાં તેજીનું તોફાન ચાલુ રહ્યું. દરમિયાન બ્રસેલ્સમાં થયેલ ધડાકાને પગલે એક આંચકો જોવાયા બાદ બજારમાં જે તીવ્ર ઉછાળો જોવાયો તેમાં વેચાણ કાપણી સામે તેજી ગ્રૂપે વેપાર મોટા પ્રમાણમાં સરખો કર્યાનું માનવું છે અને એક્સપાયરી પૂર્વે હવે તેઓ નવું લેવાનું ટાળશે અને ઉછાળે વેચવાલ રહેવાની સંભાવનાએ તેજીનો વેપાર જોખમી જણાય છે. શુક્રવારના રોજ ધિરાણનીતિની જાહેરાત પૂર્વે બેંક શેરોમાં ઉત્સાહ ઘટયો હતો અને ત્રણે સૂચક અંકોમાં બેંક નિફ્ટીએ નરમાઈનો સંકેત આપ્યો છે. નિફ્ટીમાં છેલ્લા અડધા કલાકના ઉછાળામાં આઈ.ટી. અને મેટલ શેરોમાં ઉછાળો લવાયો હતો અને તેજી સેન્ટિમેન્ટે બજાર બંધ રાખવાની ચાલ રમાઈ છે. પ્રવર્તમાન સંજોગોમાં મંદી ગ્રૂપ ડરી અને હતાશ છે. નિફ્ટીમાં ૭૬૩૦ સુધી વેચનાર વર્ગે ૭૭૨૦ આસપાસ વેચાણ સરખું કર્યું છે. જ્યારે ગામ (રામ નહીં) ૭૮૫૦થી ૭૯૦૦ની એક્સપાયરીની ગણતરીએ તેજીનો વેપારી જાળવી તેમજ વધારવાના મૂડમાં છે, કારણ કે બજારમાં તેજી નવા નવા ક્ષેત્ર (સિમેન્ટ, મેટલ અને છેલ્લે આઈ.ટી. અને એફએમસીજી)માં ફેલાઈ રહી છે તેની સામે બેંક નિફ્ટી અને રિલાયન્સમાં નરમાઈની ચાલ જુદો સંકેત આપે છે ! એક્સપારી હોવાથી તેમજ બજારમાં તેજીની પક્કડ યથાવત્ હોવાથી મોટા ઘટાડાની શક્યતા નથી, પરંતુ ક્રિકેટમાં જેમ નિશ્ચિત એક રનથી જીતમાં બદલાય તેવું અહીં બની શકે છે. એક્સપાયરી ૭૭૫૦ને બદલે ૭૬૦૦ આવી શકે છે. જેનો પાકો સંકેત સોમવારનું ઓપનિંગ અને એ પછી ગત સપ્તાહની નીચી સપાટી તૂટતાં સમજવો. નવા સપ્તાહમાં પ્રથમ દિવસે એસીસી અને ટીસીએસ જ્યારે ૨૯મીના રોજ સેન્સેક્સ, મારુતિ, રિલાયન્સ કેપિટલ અને સ્ટેટ બેંકની ટર્નિંગો પડે છે. powered by:- sandesh press (gujarat)
વેલ્થ ડોકટર : નીતિન પટેલ CFP
૧ જુલાઈ, ૨૦૧૫થી સેબી (SEBI)એ મ્યુ. ફંડની રોકાણની તમામ સ્કીમોને તેના ટૂંકા ગાળાના જોખમના આધારે નીચે દર્શાવેલા પાંચ ભાગમાં વહેંચી છે અને દરેક ફંડોને જોખમના પ્રમાણે દરેક સ્કીમના ફોર્મ ઉપર આ કાંટો (મીટર) છાપવું ફરજિયાત કર્યું છે. ઉપર દર્શાવેલી વિવિધ પાંચ ભાગની જોખમની વહેંચણીને આપણે રોજબરોજના વાહનવ્યવહારના વાહનોની સાથે સરખામણી કરીએ. LOW (નીચું) જોખમ : આ સ્કીમોમાં મૂડીનું જોખમ સૌથી ઓછું હોય છે અને તેથી ટૂંકા ગાળાના રોકાણ માટે સૌથી અલગ ગણાય છે. જેમ કે ઘરની નજીકના કામો માટે આપણે આપણા છોકરાઓને સાઈકલનો વપરાશ કરવાનું કહીએ છીએ. નજીકના અંતર કાપવા માટે સૌથી સરળ અને સલામત વાહન સાઈકલ ગણાય છે. MODERATELY LOW (મધ્યમથી નીચું) જોખમ : આ સ્કીમોમાં મૂડીનું જોખમ મધ્યમથી નીચું રહેલું છે અને તેથી ૬થી ૨૪ મહિનાના રોકાણો આ પ્રકારની સ્કીમો દ્વારા કરવાથી જોખમ ઘટી જાય છે. જેમ કે ઘરેથી ઓફિસ જવું હોય અને ૫થી ૬ કિ.મી.નું અંતર કાપવાનું હોય તો આપણે મોટરસાઈકલ વાપરીએ છીએ. જેમાં સાઈકલ કરતાં જોખમ વધારે છે, પરંતુ તમને સમયસર અને ઝડપથી ઓફિસ પહોંચવામાં મદદ કરે છે. સ્ર્ંડ્ઢઈઇછ્ઈ (મધ્યમ) જોખમ : આ પ્રકારની સ્કીમોમાં જોખમ મધ્યમ હોવાથી ૨૪ મહિનાથી ૬૦ મહિનાના રોકાણો આ પ્રકારની સ્કીમોમાં કરવાથી રોકાણકારને ફાયદો વધારે થાય છે. જેમ કે જો તમારે રોજ ૨૦-૨૫ કિ.મી.નું અંતર કાપવાનું હોય તો તમે કાર વાપરો છો, જે તમને વધારે ઝડપથી ઓફિસ પહોંચાડે છે, પરંતુ ઝડપ વધવાને કારણે જોખમ મધ્યમ રહે છે. MODERATELY HIGH (મધ્યમથી વધારે) જોખમ : આ પ્રકારની સ્કીમોમાં જોખમ મધ્યમથી વધારે હોવાથી ૬૦થી વધારે મહિના માટેના રોકાણો આ પ્રકારની સ્કીમોમાં કરવા જોઈએ. આ પ્રકારની સ્કીમો હંમેશાં મોંઘવારી કરતાં વધારે વળતર આપવાની હોવાથી લાંબાગાળા માટે ખૂબ જ યોગ્ય છે, કારણ કે જેમ રોકાણનો ગાળો લાંબો તેમ તમારું મૂડીનું જોખમ ઘટે છે અને વળતર વધારે મળતું હોવાથી મોંઘવારીને નાથવામાં મદદરૂપ થાય છે. આપણે અમદાવાદથી મુંબઈ જવા માટે રેલવેની યાત્રા પસંદ કરીએ છીએ. ૧૦૦ કિ.મી.થી લાંબા અંતર કાપવા માટે સાઈકલ, મોટર સાઈકલથી આ યાત્રા પૂરી કરવા ઘણો સમય લાગે, માટે રેલવે યાત્રા ખૂબ જ સારી પડે અને સલામતી વધી જાય છે. HIGH (વધુ) જોખમ : આ પ્રકારની સ્કીમો મોટા ભાગે તમને ભૌગોલિક જોખમો ઘટાડવા મદદરૂપ થાય છે. ઉપરાંત ઘણા રોકાણકારોને પોતાના ધંધાથી વિપરીત ધંધામાં રોકાણ કરવું હોય તો સેક્ટર ફંડોની પસંદગી માટે ખૂબ જ યોગ્ય ગણાય છે. આ પ્રકારના રોકાણો મોટે ભાગે લાંબાગાળા માટે હોવાથી ટૂંકા ગાળાની મૂડીનું જોખમ ઘટી જાય છે. જેમ કે આપણે અમદાવાદથી અમેરિકાની મુસાફરી માટે એરોપ્લેન વાપરીએ છીએ. આટલું બધું અંતર કાપવા માટે ઝડપી વહન ખૂબ જ જરૂરી છે, માટે નિષ્ણાત પાઈલટ દ્વારા આ મુસાફરી કરવી પડે છે. માટે જ સારો ફંડ મેનેજર પસંદ કરવો એ ખૂબ જ જરૂરી બને છે. મધ્યમથી ઉપરના જોખમો ધરાવતી કોઈ પણ સ્કીમોમાં રોકાણ કરતાં પહેલાં જો સારો સલાહકાર નહીં રાખેલો હોય તો મૂડીનું જોખમ ખૂબ જ વધી જશે અને આથી જ રોકાણકારોએ જાતે જાતે સમજ્યા વગર રોકાણ ન કરવું એ ખૂબ જ હિતાવહ છે. સેબી (SEBI)એ મધ્યમથી વધારે જોખમ ધરાવતા દરેક રોકાણોમાં રોકાણકારોને આ સ્કીમોમાં રોકાણ કરતાં પહેલાં તેમની જોખમ લેવાની કેટલી ક્ષમતા છે તે તેમના સલાહકાર પાસે સમજીને રોકાણ કરવાની મંજૂરી આપવી જોઈએ. powered by:- sandesh press (gujarat)
30 Great Articles and Essays about Sex
The best articles about sex and articles about porn -- Great articles on sex and essays on sexSex in the Modern WorldSafe-Sex Lies by Meghan Daum I’ve gone into more than a few relationships with the safest of intentions and discarded them soon after, and my hunch is that I’m not the only one… 12 Revelations About Sex by Alain de Botton In order to transcend the discomfort that sex typically stirs, you may need to radically rethink desire, marriage, fidelity, and much more. A Kiss is Still a Kiss by Edwin Dobb (even if the sex is postmodern and the romance problematic) Hail the Returning Dragon, Clothed in New Fire by David Foster Wallace On sex, AIDS, love, danger and romance. Feel Like Fakin' Love by Jim Behrle Why it's A-OK for guys to indulge in some between-the-sheets theatrics. The Billionaire by Carolita Johnson If I were in Paris, what would I do? Of course. Silly me. I’d take a lover. Does a More Equal Marriage Mean Less Sex? by Lori Gottlieb The very qualities that lead to greater emotional satisfaction in equal marriages may be having an unexpectedly negative impact on these couples’ sex lives. Speaking in Tongues by Sarah Prickett The numbers in my phone don’t belong to the men who were best at fucking me, but the ones who were, and are, best at telling me how they would fuck me… Unexcited? There May Be a Pill for That by Daniel Bergner Linneah sat at a desk at the Center for Sexual Medicine at Sheppard Pratt in the suburbs of Baltimore and filled out a questionnaire. She read briskly, making swift checks beside her selected answers, and when she was finished, she handed the pages across the desk to Martina Miller, who gave her a round of pills. A Gentleman's Guide To Sex In Prison by Daniel Genis When I tell people that I recently finished serving a 10-year prison sentence for armed robbery, I often feel a question lingering in the air...PornMaxed out by Evan Wright Max Hardcore and other XXX pornographers awakened something dark in me. Or perhaps it was already there. Hard Core by Natasha Vargas-Cooper As recently as 15 years ago, if somebody wanted vivid depictions of, say, two men simultaneously performing anal penetration on the same woman, securing such a delicacy would require substantial effort... Baby, Give Me a Kiss by Claire Hoffman He has my face pressed against the hood of a car, my arms twisted hard behind my back. He’s pushing himself against me, shouting: “This is what they did to me in Panama City!” Scenes from My Life in Porn by Evan Wright Porn is a crude business. Even the fantasies it sells have the feel of cheap disillusionment. What seduced me was the reality. Is Pornography Adultery? by Ross Douthat Nothing in the long history of erotica compares with the way millions of Americans experience porn today, and our moral intuitions are struggling to catch up.ProstitutionPaying to Play by Antonia Crane A prostitute interviews a client. The Sex Trade by Sean Flynn A three-part series on the global sex trade (part 2, part 3) Prada Prostitutes by Howard Jacobson Two conflicting but equally sentimental narratives of the lives of prostitutes — and by implication the men who pay for their services — confront each other at the moment… Spontaneous Effusions of the Electric Spider by William T. Vollmann American men prefer to be choked or beaten,” the dominatrix said. “European men like to be ridden like horses. Japanese men want to be treated as girls.StripteaseStriptease by Roland Barthes Striptease is based on a contradiction: Woman is desexualized at the very moment when she is stripped naked. Or Are You Just Pleased to See Me? by Evan Hughes Her first move, it must be said, was devastating. Straddling my legs with her knees on my chair, she flicked her long blonde hair over the top of my head so that the two of us were now in a sort of dark, warm tent, eye to eye.Misc.Punchin' the Munchkin by Jesse Bering One reason why humans are unique: We masturbate. A lot The Joys of Jism by Jesse Bering An ode to the many evolved virtues of human semen
ચાણક્ય નીતિમાં કેટલાક એવા કાર્યો અને આદતો બતાવવામાં આવી છે, જે સ્ત્રી હોય કે પુરુષ બંનેનું જીવન ચોપટ કરી શકે છે. જે લોકો આ વાતોનું ધ્યાન નથી રાખતા, તે ક્યારેય પણ સુખી નથી બની શકતા અને ક્યારેય રૂપિયા પણ બચાવી નથી શકતા. આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ આપણને યોગ્ય રસ્તો બતાવે છે અને પરેશાનીઓથી દૂર રાખી શકે છે.
આ નીતિમાં બતાવ્યું છે કે કંઈ-કંઈ વાતો વ્યક્તિને બરબાદ કરી શકે છે. આ નીતી સ્ત્રી અને પુરુષ બંને માટે સમાન રીતે લાગું થાય છે. આચાર્ય ચાણક્ય કહે છે... अनालोच्य व्ययं कर्ता अनाथ: कलहप्रिय:। आतुर: सर्वक्षत्रेषु नर: शीघ्रं विनश्यति।। આ શ્લોકમાં બતાવ્યું છે કે કંઈ-કંઈ વાતો વ્યક્તિને ચોપટ કરી શકે છે.... આચાર્ય ચાણક્ય કહે છે કે જે લોકો વગર વિચાર્યે ખર્ચ કરે છે તે ખૂબ જ ઝડપથી ચોપટ થઈ જાય છે. બીનજરૂરી રીતે કોઈપણ પ્રકારનો ખર્ચ ન કરવો જોઈએ. વ્યર્થ ખર્ચ કરનાર વ્યક્તિ પછી તે કોઈપણ રાજા કે મહારાજા હોય તે પણ ચોપટ થઈ જાય છે. જે બાળકોના માતા-પિતા નાની ઉંમરમાં જ મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે, જે બાળકો અનાથ થઈ જાય છે, તેમનું ભવિષ્ય અંધકારમય થઈ જાય છે. અનાથ લોકો પણ ખૂબ જ ઝડપથી બરબાદ થઈ જાય છે. જે લોકો વગર કારણે દરેક વ્યક્તિ સાથે ઝઘડો કરે છે, તેમને સમાજમાં અપમાન સહન કરવું પડે છે. ઝઘડો કરનાર વ્યક્તિને કોઈ લોકો પસંદ નથી કરતા. એવા લોકો સાથે સમાજમાં કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારનો સંબંધ વ્યવહાર નથી રાખતા. આથી આ લોકો ચોપટ થઈ જાય છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ એ પુરુષોની થાય છે જે અનેક સ્ત્રીઓ માટે બેચેન રહે છે. અનેક સ્ત્રીઓની આગળ-પાછળ ચક્કર લગાવે છે. એવા લોકો ખૂબ જ ઝડપથી ચોપટ-બરબાદ થઈ જાય છે. ઠીક એવી જ રીતે જો કોઈ સ્ત્રી પરપુરુષ સાથે અનૈતિક સંબંધ ધરાવે છે તે પણ બરબાર થઈ જાય છે. આચાર્ય ચાણક્ય કહે છે, જો સૂતેલો સાંપ જોવા મળે તો તેને છેડવો ન જોઈએ. દૂરથી જ નિકળી જવું જોઈએ. નહીંતર જીવન ઉપર મોતનું સંકટ રહે છે. સાંપના કરડ્યા પછી વ્યક્તિનું બચવું મુશ્કેલ થઈ જાય છે. આથી સૂતેલા સાંપને જગાડવો ન જોઈએ. -કોઈ રાજાને ઊંઘમાંથી જગાડવાનું સાહસ ન કરવું જોઈ. એમ કરવાથી રાજાનો ક્રોધ સહન કરવો પડી શકે છે. જો કોઈ સિંહ કે જંગલી જાનવર સૂઈ રહ્યું હોય તો તેની પણ દૂરથી જ નિકળી જવું જોઈ. નહીંતર પ્રાણોનું સંકટ ઊભું થઈ શકે છે. જો કોઈ ભૂંડ સૂઈ રહ્યું હોય તો પણ તેને જગાડવું ન જોઈએ. નહીંત તેપણ ઊઠતાની સાથે જ ગંદકી ફેલાવી શકે છે. તે સિવાય જો કોઈ નાનું બાળક સૂઈ રહ્યું હોય તો તેને પણ ક્યારેય ન ઊઠાડો. નહીંતર તેને ચુપ કરાવવું મુશ્કેલ થઈ જાય છે. જો તમે કોઈના ઘરે જાઓ અને તે ઘરમાં કૂતરું સૂઈ રહ્યું હોય તો તેને પણ જગાડવાની ભૂલ ન કરવી જોઈએ. તે પણ તમને કરડી શકે છે. જો કોઈ સૂતેલા મૂર્ખ વ્યક્તિને જગાડવામાં આવે તો તેને સમજાવવું પણ મુશ્કેલ થઈ જાય છે. આથી તેને પણ ઊંઘમાંથી જગાડવી ન જોઈએ. કોઈપણ વ્યક્તિના મૃત્યુનો દિવસ અને સમય જાણી શકતો ખૂબ જ અશક્ય છે. શાસ્ત્રો પ્રમાણે મૃત્યુના સમયે તે દિવસે જ નક્કી થઈ જાય છે જ્યારે કોઈ વ્યક્તિનો જન્મ થાય છે. કેટલાક લોકોનું મૃત્યુ અચાનક જ થઈ જાય છે. આ સંબંધમાં આચાર્ય ચાણક્યએ કેટલાક કામ એવા બતાવ્યા છે, જેનાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ ઝડપથી થઈ શકે છે કે અચાનક જ થઈ શકે છે. आत्पद्वेषाद् भवेन्मृत्यु: परद्वेषाद् धनक्षय:। राजद्वेषाद् भवेन्नाशो ब्रह्मद्वेषाद कुलक्षय:।। આ શ્લોકમાં આચાર્યએ જણાવ્યું છે કે વ્યક્તિએ હંમેશા એવા કામથી બચવું જોઈએ, જેનાથી મૃત્યુનું સંકટ ઊભું થઈ શકે છે. ચાણક્યના માનવા પ્રમાણે આપણે ક્યારેય પણ કોઈ રાજા કે રાજાના અધિકારીઓ કે પ્રશાસન સાથે જોડાયેલા લોકો સાથ વેર ન કરવું જોઈએ. જે લોકો શાસનનો વિરોધ કરે છે, તેમના પ્રાણ હંમેશા સંકટમાં આવી શકે છે. આજના સમયમાં કોઈ મોટા અધિકારીઓ કે મોટા વ્યક્તિ સાથે દુશ્મની થવી ચોક્કસપણે પરેશાનીઓનું કારણ બની શકે છે. જ્યારે આપણે મજબૂત સ્થિતિઓમાં ન હોઈએ, આ લોકો સાથે વેર ન રાખવું જોઈએ. યોગ્ય સમયની જ પ્રતીક્ષા કરવી જોઈએ. કોઈપણ વ્યક્તિના મૃત્યુનો દિવસ અને સમય જાણી શકતો ખૂબ જ અશક્ય છે. શાસ્ત્રો પ્રમાણે મૃત્યુના સમયે તે દિવસે જ નક્કી થઈ જાય છે જ્યારે કોઈ વ્યક્તિનો જન્મ થાય છે. કેટલાક લોકોનું મૃત્યુ અચાનક જ થઈ જાય છે. આ સંબંધમાં આચાર્ય ચાણક્યએ કેટલાક કામ એવા બતાવ્યા છે, જેનાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ ઝડપથી થઈ શકે છે કે અચાનક જ થઈ શકે છે. आत्पद्वेषाद् भवेन्मृत्यु: परद्वेषाद् धनक्षय:। राजद्वेषाद् भवेन्नाशो ब्रह्मद्वेषाद कुलक्षय:।। આ શ્લોકમાં આચાર્યએ જણાવ્યું છે કે વ્યક્તિએ હંમેશા એવા કામથી બચવું જોઈએ, જેનાથી મૃત્યુનું સંકટ ઊભું થઈ શકે છે. ચાણક્યના માનવા પ્રમાણે આપણે ક્યારેય પણ કોઈ રાજા કે રાજાના અધિકારીઓ કે પ્રશાસન સાથે જોડાયેલા લોકો સાથ વેર ન કરવું જોઈએ. જે લોકો શાસનનો વિરોધ કરે છે, તેમના પ્રાણ હંમેશા સંકટમાં આવી શકે છે. આજના સમયમાં કોઈ મોટા અધિકારીઓ કે મોટા વ્યક્તિ સાથે દુશ્મની થવી ચોક્કસપણે પરેશાનીઓનું કારણ બની શકે છે. જ્યારે આપણે મજબૂત સ્થિતિઓમાં ન હોઈએ, આ લોકો સાથે વેર ન રાખવું જોઈએ. યોગ્ય સમયની જ પ્રતીક્ષા કરવી જોઈએ. -તરવું જ હોય તો આશાના સમુદ્રમાં તરો, નિરાશાના સમુદ્રમાં તરવાથી શું ફાયદો. આશાની સમાપ્તિ જ જીવનની સમાપ્તિ છે. નિરાશા મૃત્યુ છે. -પરોપકાર મનુષ્યનો સૌથી મોટો ગુણ છે. જો કોઈ મનુષ્ય પરોપકારી ન હોય તો તેમાં અને દિવાલો ઉપર લટકાવેલ એક તસવીરમાં શું અંતર હોઈ શકે છે. -જે વ્યક્તિ જીવનમાં સફળ છે, આપણે તેમને જોવા જોઈએ. તેમના જીવનમાં બધુ જ વ્યવસ્થિત નજર આવશે. ત્યાં દરેક વસ્તુ અરીસાની જેમ સ્પષ્ટ હશે. -વિપત્તિઓ આવે ત્યારે પણ સત્ય અને વિવેકનો સાથ ન છોડવો જોઈએ. કારણ કે જો આ બંને સાથે હોય તો વિપત્તિઓ આપમેળે જ દૂર થઈ જશે. -જો તમને એકપળ માટે પણ સમય મળે તો તેને સત્કર્મમાં લગાવો કારણ કે કાળચક્ર તમારાથી પણ વધુ ક્રૂર અને ઉપદ્રવી છે. -તમારા જીવનને ખોવાયેલી તકોની વાર્તા ન બનવા દો. જ્યાં સારો મોકો મળે, ત્યાં તરત જ છલાંગ લગાવો. પાછળ વળીને ન જુઓ. એક નાનકડું ગામ હતું. ગામમાં શિવજીનું મંદિર હતું. મંદિરના પૂજારી સિદ્ધ સંત હતા. તે ગામના લોકોને હંમેશાં જીવનના દરેક પથ પર માર્ગદર્શન આપતા. ગામના લોકો તો તેમને જ ગુરુ માનતા હતા. જ્યારે ગામની કોઈ પણ વ્યક્તિ પર કોઈ મુશ્કેલી આવી જાય કે તેમને શું કરવું તેની સમજ ન પડે ત્યારે તે સંત પાસે જાય અને તેમની સલાહ મુજબ જ આગળ વધે. એવામાં એક દિવસ એક વેપારીને ત્યાં ચોરી થઈ. ચોરીમાં તેનું બહુ મોટું નુકસાન થઈ ગયું. તે ખૂબ જ ઈમાનદાર હતો, તેથી તેણે બહુ મહેનત કરીને ધન એકઠું કર્યું હતું, પણ આ રીતે ચોરી થઈ જતાં તે ખૂબ નિરાશ અને ઉદાસ રહેવા લાગ્યો. ચોરનો કોઈ પત્તો ન લાગ્યો, તેથી તેની ઉદાસીનતા વધતી ગઈ. વેપારી એટલો બધો ઉદાસ થઈ ગયો હતો કે તેણે સાંજે મંદિરના સત્સંગમાં આવવાનું પણ બંધ કરી દીધું. મંદિરમાં રહેતા આ સંતને મન તો આ ગામના લોકો જ તેમનો પરિવાર હતો, તેથી ગામની એક પણ વ્યક્તિ દુઃખી હોય તો આ સંતનું મન પણ ઉદાસ થઈ જતું. તેમણે ગામના લોકોને કહ્યું કે, "ગમેતેમ કરીને આપણે એ વેપારીને ઉદાસીમાંથી બહાર કાઢવો છે. તમે એક દિવસ સાંજે મારા સત્સંગમાં તેમને લાવો." ગામના લોકોએ વેપારીને સમજાવીને સાંજે સત્સંગમાં લાવવાનું નક્કી કર્યું. ગામના બે-ચાર અગ્રણી વેપારીના ઘરે ગયા અને તેમને સત્સંગમાં આવવા સમજાવ્યો. સાંજે રાબેતા મુજબ સત્સંગ ચાલુ થયો. સંતની આજ્ઞાનું માન રાખીને વેપારી સત્સંગમાં આવ્યો. સંતે પ્રવચન આપતા પહેલાં સૌને એક સરસ રમૂજ પ્રસંગ સંભળાવ્યો. આ પ્રસંગ સાંભળીને સૌ કોઈ ખડખડાટ હસ્યા. સંતે બીજી વખત આ જ પ્રસંગ સંભળાવ્યો, પણ બીજી વખત એ જ પ્રસંગનું પુનરાવર્તન થતાં બહુ થોડા લોકો જ હસ્યા. સંતે આ જ પ્રસંગ ત્રીજી વખત સંભળાવ્યો, પણ ત્રીજી વખત એકનો એક પ્રસંગ સાંભળીને કોઈ જ ન હસ્યું. ત્યાર બાદ સંતે પેલા વેપારીને સમજાવ્યું કે તમે એક રમૂજ પ્રસંગ પર એક જ વાર હસી શકો છો, તો કોઈ દુઃખદ ઘટના પર આખી જિંદગી રડવાનું કેમ પસંદ કરો છો? સંતે પેલા વેપારીને જ સંબોધીને સમજાવ્યું કે જીવનની ગતિ કોઈ પણ ઘટનાથી રોકાતી નથી. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી જીવનને ન્યાય આપીને હસતા મુખે જીવવું જોઈએ. જીવન ખૂબ જ મૂલ્યવાન છે, તેને નાની નાની ઘટનામાં દુઃખી થઈને વેડફી ન નાખવું જોઈએ. આ પ્રસંગ પરથી વેપારીને જ્ઞાન થઈ ગયું અને તે તેનું દુઃખ ભૂલીને જીવનને નવી આશા સાથે જીવવા લાગ્યો. રોજ સવાર પડે અને બે-ચાર ‘મોટા’ માથાના ભોપાળા-કૌભાંડો-ગુના વિષે આપણને વિગતવાર માહિતી મળે છે. સુપર સ્ટાર ગણાતા ક્રિકેટરો સ્પોટ-ફિક્સિંગમાં ઝડપાય છે અને એક પછી એક ટોચના ‘મહાનુભાવો’ના નામ ખુલવા લાગે છે. બોક્સિંગ ક્ષેત્રે ભારતનો ટોચનો ખેલાડી ગણાતો બોક્સર નિયમિત રીતે ડ્રગ લેતો હોવાનું અને ડ્રગ માફિયાઓ સાથે સતત સંપર્કમાં હોવાનું જાણવા મળે છે. સેંકડો નિર્દોષોને મોતના ઘાટ ઉતારનારા બોમ્બ-ધડાકાઓ દરમિયાન ગુનેગારો સાથે સાંઠ-ગાંઠ હોવા બદલ એક ફિલ્મ સ્ટારને બે દાયકા પછી એકંદરે હળવી કહી શકાય તેવી સજા ફટકારવામાં આવે છે અને એ ભાઈ સજાથી બચવા માટે મરણીયા પ્રયાસો કરે છે. થોડા સમય પછી તેઓશ્રી નાજુક તબિયતના બહાને કોઈ સરકારી હોસ્પીટલમાં આરામ ફરમાવતા જોવા મળે તો નવાઈ નહિ લાગે. એક ફ્લોપ સ્ટાર-પુત્ર ડ્રગ ખરીદતા રંગે હાથ ઝડપાયો હતો. અત્યારે સૌથી વધુ કમાણી કરતી ફિલ્મો આપનાર સુપર સ્ટાર ગેરકાયદે શિકારથી માંડીને હિટ એન્ડ રનના ગુનાઓમાં સજાની રાહ જોઈ રહ્યો છે. એક નેતાના પુત્રને કોઈ સગીરા પર બળાત્કાર કરવા બદલ પકડવામાં આવે છે. દર થોડા સમયે હિન્દી ફિલ્મો કે સીરીયલો સાથે સંકળાયેલી બી ગ્રેડની અભિનેત્રીઓ સેક્સ રેકેટમાં સંડોવાયેલી હોવાના સમચારો પ્રગટ થાય છે. ટેલીવુડ અને બોલીવુડમાં ટોચનું નામ ગણાતી સ્ટાર-પુત્રી કરોડોની કમાણી પછી કાયદેસર કર ભરવાના બદલે કરચોરી કરે છે. ગૃહપ્રધાનો સોપારી લઈને ગુનેગારોનું પોલીસો દ્વારા એન્કાઉન્ટર કરાવતા હોવાના કેસ ચાલે છે. ભ્રષ્ટાચારના મામલે એક પછી એક ડઝનબંધ પ્રધાનોના નામ ચમકે છે અને અડધો ડઝનને રાજીનામું આપવાની ફરજ પડે છે. વિશ્વની ટોચની આઈટી કંપનીનો સીઈઓ જાતીય સતામણીના આરોપમાં ફરી એકવાર સપડાય છે. એવું લાગે છે કે ટોચ પર જતી વખતે ભાર ઓછો કરવાની પ્રક્રિયામાં સૌકોઈ સૌથી પહેલા નૈતિકતાને ફગાવી દે છે. ભારતમાં ૯૯.૯૯ ટકા લોકોની કલ્પનામાં પણ ના આવે તેવા સુખ-સગવડ અને અઢળક કમાણી પ્રાપ્ત થયા પછી પણ આ લોકો શા માટે પોતાને મળેલા પદ અને પ્રતિષ્ઠાને અનૂરૂપ જીવન જીવતા નહિ હોય? જ્યાં નજર નાખો ત્યાં દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર અને અનૈતિકતાનું જ સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળે છે. એક દલીલ એવી છે કે સરેરાશ માણસોની નૈતિકતાનું ધોવાણ થયું છે અને યથા પ્રજા તથા રાજાની માફક આપણને એમનામાંના જ કેટલાક એવા ટોચના લોકો મળતા હોવાથી ટોચ પર ભ્રષ્ટાચાર જોવા મળે છે. આ દલીલના સમર્થનમાં તેમની પાસે હેલ્મેટ પહેરવાના બદલે ટ્રાફિક પોલીસને વીસની નોટ પકડાવતા ટુ-વ્હીલર ધારકોની યાદી તૈયાર હોય છે. દૂધની ટ્રક ઉંધી પડે ત્યારે દૂધની થેલીઓની ઉઠાંતરી કરતા સામાન્ય માણસોનો વિડીયો પણ તૈયાર હોય છે. દારૂ-ચવાણું ખાઈને નપાવટ નેતાઓને વોટ આપતા લોકોની તસવીરો પણ ઉપલબ્ધ છે એક દલીલ એવી છે કે સરેરાશ માણસોની નૈતિકતાનું ધોવાણ થયું છે અને યથા પ્રજા તથા રાજાની માફક આપણને એમનામાંના જ કેટલાક એવા ટોચના લોકો મળતા હોવાથી ટોચ પર ભ્રષ્ટાચાર જોવા મળે છે. આ દલીલના સમર્થનમાં તેમની પાસે હેલ્મેટ પહેરવાના બદલે ટ્રાફિક પોલીસને વીસની નોટ પકડાવતા ટુ-વ્હીલર ધારકોની યાદી તૈયાર હોય છે. દૂધની ટ્રક ઉંધી પડે ત્યારે દૂધની થેલીઓની ઉઠાંતરી કરતા સામાન્ય માણસોનો વિડીયો પણ તૈયાર હોય છે. દારૂ-ચવાણું ખાઈને નપાવટ નેતાઓને વોટ આપતા લોકોની તસવીરો પણ ઉપલબ્ધ છે ખરેખર તો હવેની એક આખી પેઢીને દુનિયામાં થયેલી નવી શોધો કે વિજ્ઞાનના સિદ્ધાંતો શીખવવાના બદલે નૈતિકતાના પાઠ ભણાવવાની જરૂર છે. એવું લાગે છે કે આઝાદી પછી આપણે આર્થિક વિકાસ જેટલું જ ધ્યાન ચારિત્ર્ય-વિકાસ પર આપવાની જરૂર હતી. હજી પણ મોડું થયું નથી. ગફલા-ગોટલા-કૌભાંડોના સમાચારો વાંચીને મોટી થઇ રહેલી પેઢીને કુદરતનો ન્યાય અને ચારિત્ર્યની તાકાતનો પરિચય પણ આપવો જોઈએ ને ? ખરું કે નહિ ? POWERED BY:- DIVYA BHASKAR PRESS-GUJARAT શ્રી નવકાર મહામંત્ર ૐ નમો અરિહંતાણં ૐ નમો સિદ્ધાણં ૐ નમો આયરિયાણં ૐ નમો ઉવજ્ઝાયાણં ૐ નમો લોએ સવ્વસાહૂણં ૐ એસો પંચ નમુક્કારો ૐ સવ્વપાવપણાસણો ૐ મંગલાણં ચ સવ્વેચિ ૐ પઢમં હવઇ મંગલં મંત્ર મહાત્મ્ય પંચ પરમેષ્ઠિની વાણી એ આપણાં ‘ભવોભવનાં દુઃખો મટાડનારી છે. ધર્મ શું છે? એ જાણવાને માટે નવકાર મહામંત્રનો આશરો જીવે લેવો જ રહ્યો. કુળ પરંપરાની શ્રદ્ધાને લીધે કેટલાક આ નવકાર મંત્રનો જપ કરે છે. પરંતુ આ મહામંત્રનું મહાત્મ્ય ઘણા ઓછા લોકો જાણે છે. નવકાર મંત્ર એ કોઈ એક તીર્થંકરે બનાવેલ હોય એવું નથી, પરંતુ તે અનાદિ કાળનો છે અને અનંત કાળ સુધી રહેવાનો છે. એટલે શાશ્વત છે અને તેના આધાર સિવાય મોક્ષ પામી જ ન શકાય. ભાવમાં તો નવકાર મંત્રના પંચ પરમેષ્ઠિ તરફ આદર અને સદ્ભાવ આવે છે. ગુણવાન આત્માઓને જ નમસ્કાર થાય છે. વિવિધ ધર્મના લોકો માળા ફેરવે છે. આ માળા ૧૦૮ મણકાની હોય છે. ૧૦૮ એ પંચ પરમેષ્ઠીના ગુણો છે. તેઓ ભલે આ વાત જાણતા ન હોય તો પણ પંચ પરમેષ્ઠિનો તેમના દ્વારા આદર થઈ જાય છે. સાચા દેવો શ્રી અરિહંત અને શ્રી સિદ્ધ ભગવાન છે. સાચા ગુરુઓ, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓ જ છે અને ધર્મ નમો શબ્દમાં સમાયેલ છે. પવિત્ર આત્માઓને નમસ્કાર કરવામાં જ ધર્મ થાય છે. નમસ્કાર એટલે ઊઠી-બેસી, પાંચ અંગ નમાવી નમસ્કાર કરવાં એટલું જ નહીં. પરંતુ તેઓ પ્રત્યે અંતરમાં આદરભાવ એવો હોવો જોઈએ. અનાદિ કાળથી આ જીવ મોહરૂપી નિદ્રામાં સૂતો હતો. ધર્મ-અધર્મ, કર્મ-અકર્મ વગેરે કંઈ પણ જાણતો ન હતો. એવા આ જીવ ઉપર ધર્મની અનુકંપા લાવી શ્રી જિનેશ્વરે દેવનો માર્ગ બનાવ્યો. બોધ-બીજ સમક્તિ રત્નની પરીક્ષા કરતાં શીખવાડયું. આ થયો એક મહાન ઉપકાર. આવા ઉપકારના ભાવો મનમાં લાવી પંચ પરમેષ્ઠિ પ્રત્યે એવો આદરભાવ થવો જોઈએ. તેમની આજ્ઞા માનીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચિંતન-મનન હંમેશાં થવું જોઈએ. પંચ પરમેષ્ઠિ સ્વરૂપ કોઈ પણ વ્યક્તિઓ તરફ પોતાના દિલમાં પિતાના આદરભાવ સમાન જે આદરભાવ થવો જોઈએ અને તે જે નિર્દેશે તે મુજબ વ્રત નિયમો લઈને જીવનને મર્યાદિત અને ધાર્મિક બનાવવું જોઈએ. હંમેશાં પાપથી ડરવું. તેથી જો આપણને પાપનો ડર રહે તો બિનજરૂરી પાપ થાય નહીં. ‘એસો પંચ નમુક્કારો સવ્વપ્યાવપ્પયણાસણો’ એ સૂત્ર દ્વારા તેના પરિણામ સ્વરૂપે સર્વ પાપનો નાશ થઈ જાય છે. એટલે કે પ્રારંભમાં પંચ પરમેષ્ઠિનો સંગ થવાથી બુદ્ધિ સુધરતી જાય છે, આત્મદિન તરફ લક્ષ બની જતાં સમક્તિ પામે છે અને મિથ્યાત્વરૂપી અંધકાર દૂર થતો. પાપ તરફની દૃષ્ટિના કારણે બુદ્ધિમાં જે વિકાર હતો તે ઓછો થઈ જતા બુદ્ધિનો વિકાસ થતો જાય છે અને અનુક્રમે કર્મોનો નામ થતાં થતાં સરવાળે જીવ અરિહંત જેવી દશા પામી જાય છે. આ રીતે ચાર મંગલમાં પણ પ્રથમ મંગલ અરિહંતના મંગલ જેવું પદ પામવાને ભાગ્યશાળી બને છે. એટલે પછીના પદમાં પણ ‘મંગલાણમ્ ચ અવ્વેરિકં પઢમ હવઈ મંગલ’ સૂત્ર વપરાયેલ છે. આ સૂત્રનો ભાવ દુનિયાનાં સઘળાં મંગલો વિઘ્ન દૂર કરવા માટે લેવાય છે એવું પ્રસ્ફૂટિત થાય છે. દુનિયાનાં બધાં મંગલો વિઘ્ન દૂર કરવા માટે લેવાય છે. છતાં એ મંગલનું પરિણામ અમંગલ હોય છે, પરંતુ શ્રી નવકાર મંત્ર એ એક એવું મંગલ છે જે ક્યારેય પણ અમંગલ થતું જ નથી અને જીવની વિકારશક્તિ ધીરે ધીરે વધતી જાય છે અને અનુક્રમે ઊંચું પદ પ્રાપ્ત કરતાં કરતાં અરિહંત બનીને સિદ્ધ જેવી શાશ્વત કૃપા પામી અનંત સુખની લહેર કાયમ માટે મળે છે. આ જ કારણે નવકારમંત્રને ચૌદ પૂર્વનો સાર કહેલ છે, કારણ કે તેનું રહસ્ય સમજવામાં આવે તેનો ઉદ્ધાર થયા વિના રહેતો જ નથી. _/l\_ શ્રી નવકાર મહામંત્રનું માહાત્મ્ય _/l\_ *શ્રી પરમેષ્ઠિ નમસ્કાર ગુણનુરાગનું પ્રતીક છે. જો જીવનમાં ગુણનુરાગ ન હોય તો તેનાથી પ્રગટ થાય છે અને હોય તો તેમાં વૃદ્ધિ થાય છે, આ ગુણનુરાગ મોક્ષનું અવંધ્ય બીજ છે .* અંતરાત્મ ભાવને લાવનારો, તેને ટકાવનારો, વધારનારો અને અંતે પરમાત્મ સ્થાન સુધી પહોંચાડનારો પરમેષ્ઠી નમસ્કાર છે, એટલા માટે માર્ગાનુસારીની ભૂમિકાથી લઈને સમ્યકદૃષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિધર તમામ જીવોની આરાધનામાં પરમેષ્ઠિ નમસ્કાર પરમ અંગ છે. * શ્રી નમસ્કાર મહામંત્ર સર્વોત્તમ મંગલ રૃપ અને પ્રાણીમાત્રને સાચા સુખ તરફ લઈ જનાર કુશળ પથપ્રદર્શક છે. * શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ અજ્ઞાનાદિથી ઉપાર્જન કરવામાં આવેલા અશુભ સંસ્કારોને સરળતાથી બદલીને આત્મશક્તિના વિકાસને મૌલિક કાર્યમાં ઉપયોગી બને છે. એટલા માટે શ્રી નવકાર લોકોત્તર મહામંત્ર છે. * શ્રી નવકારના પ્રભાવથી આત્મામાં ઉચ્ચકોટિનો વીતરાગ ભાવ ધીરે-ધીરે અવશ્ય વિકસિત થાય છે. તેના દ્વારા આત્મશક્તિઓ સ્વતંત્ર રૃપે કાર્ય કરતાં જગતના ઉત્તમ મહામૂલ્ય પદાર્થો તરફ લોહચુંબકની માફક સ્વતઃ આકર્ષણ પેદા કરે છે એટલા માટે સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ શ્રીનવકાર મહામંત્ર છે. * શ્રી પંચ પરમેષ્ઠિને ભાવપૂર્વક નમસ્કાર કરવાથી મનુષ્ય સંસારમાં કદાપિ દાસ, પ્રેષ્ય, દુભર્ગ, નીચ અથવા વિકેન્દ્રિય, અપૂર્ણ ઇન્દ્રિયવાળો હોતો નથી. પવિત્રતા તથા મનની એકાગ્રતાપૂર્વક સતતરૃપે એક લાખ સંખ્યાનો નવકારનો જાપ અચિંત્ય લાભ આપે છે. * શ્રદ્ધારૃપી ધૃત અને બહુમાનરૃપી દિવેટથી ધન્ય પુરુષોના મનોભવનમાં પ્રકાશિત નવકારરૃપી દીપક મિથ્યાતત્ત્વરૃપી અંધકારનો અવશ્ય નાશ કરે છે. * પરલોકના માર્ગ તરફ પ્રયાણ કરનારા જીવરૃપી મુસાફરને આ જન્મરૃપી ઘરથી નીકળતી વખતે શ્રી નવકાર મંત્ર પાથેય સમાન છે. * શ્રી નવકાર મંત્ર સત્યની પોટલી છે, રત્નની પેટી છે, અને સઘળાં ઈષ્ટોનો સમાગમ છે. * સંપૂર્ણ દ્વાદશાંગી પરિણામની વિશુદ્ધિને માટે આવી રીતે શ્રી નમસ્કાર મહામંત્ર પણ પરિણામની વિશુદ્ધિનું એક કારણરૃપ છે. * શારીરિક તથા માનસિક દુઃખોથી ને રાગ-દ્વેષાદિના સંતાપથી તપ્ત ચારેય ગતિના ભવ્ય જીવોને માટે શ્રી નવકાર સર્વત્ર સહાયક અને પરમાર્થ બંધુ સમાન છે. * શ્રી નવકાર દ્રવ્ય અને ભાવ બંને પ્રકારનાં વિષને દૂર કરનાર હોવાથી ગરુડાગી અન્ય મંત્રમાં પ્રધાન મંત્ર છે. * શ્રી નવકાર અપ્રાપ્ત ગુણોને પ્રાપ્ત કરાવે છે, જ્ઞાનાદિ પ્રાપ્ત ગુણોનું રક્ષણ કરે છે અને સર્વ અર્થનો સાધક હોવાને સઘળાં ધ્યેયોથી એક પરમ ધ્યેય છે. * શ્રી નવકાર કર્મમલનના કલંકને દૂર કરનાર હોવાથી સર્વ તત્ત્વો તથા પરમાર્થ ભૂત પદાર્થોમાં અતિશય પવિત્ર તત્ત્વ છે. * શ્રી નવકાર મંત્રની પ્રાપ્તિ વિના જીવોના અનેક જન્મોથી સંચિત શારીરિક તથા માનસિક રોગ-શોક વગેરે દુઃખ તથા તેના કારણભૂત કર્મોનો નાશ અસંભવિત છે .* શ્રી નવકાર મહામંત્રનો જાપ કરનારો સંસારમાં કદાપિ દુઃખી હોતો નથી અને નિશ્ચય તે મોક્ષપ્રસાદનો શાશ્વત સુખનો અધિકારી હોય છે. * આ જન્મમાં વિધિપૂર્વક, ભાવ અને ચિત્તની એકાગ્રતાથી જે વ્યક્તિ નમસ્કાર મહામંત્રની આરાધના કરે છે તે આત્મા ભવાંતરમાં ઉચ્ચ જાતિ, ફળ, રૃપ, આરોગ્ય અને સંપત્તિને પ્રાપ્ત કરે છે. * જો સાધક શ્રદ્ધા-ભક્તિ અને એકાગ્રતાપૂર્વક સમજપૂર્વક સમર્પણ ભાવથી શ્રીપંચ પરમેષ્ઠિના શરણમાં જાય છે ત્યારે તેની બુદ્ધિ, મન, વાણી તથા દેહ એ સઘળાં પવિત્ર બની જાય છે. * નમસ્કાર મહામંત્ર એ આધ્યાત્મિક સમૃદ્ધિનું એક શબ્દમય પ્રતીક છે. * શ્રી નમસ્કાર મહામંત્રમાં પંચ પરમેષ્ઠિની અનુમોદના છે અને આ અનુમોદનામાં આપણું સઘળું બળ ભર્યું પડયું છે. શ્રી પંચ પરમેષ્ઠિ અને તેમનાં સુકૃત્યોની અનુમોદના મોક્ષનું દ્વાર ખોલી આપે છે. * શ્રી નમસ્કાર મહામંત્રના પ્રત્યેક અક્ષરમાં અભિનયશક્તિ છુપાયેલી છે. પરંતુ તે પ્રકાશ ક્રમશઃ પ્રયત્ન કરાતાં પ્રાપ્ત થાય છે. * આ વિશ્વમાં એવું કોઈ પાપ નથી કે જેનો પ્રતીકાર શ્રીનવકારનો આશ્રય લેવાથી થઈ શકે નહીં. નવકારના અક્ષર કેવળ અક્ષર રૃપ છે, પરંતુ અક્ષરમય સાક્ષાત્ દેવતા છે, જ્યોતિપુંજ છે. * શબ્દોનો મન પર વધુ પ્રભાવ હોવાને કારણે પંચ પરમેષ્ઠિના શબ્દોમાં મનને જોડી દેવાથી ચંચળ મન સુગમતાપૂર્વક વિષયક પાપના આકર્ષણમાંથી મુક્ત બને છે. * પંચ નમસ્કારરૃપી સારથિથી હાંકવામાં આવતા જ્ઞાનરૃપી ઘોડાવાળા, સંપરૃપી રથમાં બેસીને મનુષ્ય શીઘ્ર નિવૃત્તિ પૂરીમાં પહોંચી જાય છે. * ધ્યાન એ સર્વ તપોમાં શ્રેષ્ઠ છે જ્યારે તેનો વિષય પંચપરમેષ્ઠિ બને છે ત્યારે ધ્યામગ્ન થયેલ શ્રીનવકાર મદોન્મત હાથીની જેમ સર્વ કર્મરૃપી વૃક્ષોને સમૂળ નષ્ટ કરી દે છે. નમસ્કાર મહામંત્ર શુ છે ...? એ શુ મહારત્ન છે? અથવા ચિંતામણી સમાન છે? અથવા કલ્પવ્રુક્ષ સમાન છે? નહિ .. નહિ એતો એથી પણ અધિકતમ છે, ચિંતામણી અને કલ્પતરુ વગેરે એક જન્મ માં સુખ ના હેતુ છે, જયારે શ્રેષ્ઠ એવો નવકાર સ્વર્ગ ના સુખો આપનારો છે . જેના હૈયે નવકાર નું સ્મરણ છે તેને સંસાર નો ભય કે ડર સતાવતો નથી.......... જગત ના તમામ શાંતિપ્રદ અને શ્રેષ્ઠ મનાતા સાધનો જે ઘડી એ બેવફા કે નાકામિયાબ થાય છે , નિષ્ફળ થાય છે અને આશા નો ઢીલો પાતળો દોરો પણ જ્યાં ન પહોચી શકે તેવી વિષમ પરિસ્થિતિએ પણ માનસિક નિયંત્રણાંઓ -વિડંબનાઓ,ને માત્ર જાપ ,ચિંતન કે સ્મરણ બળે ચુરચુર કરી આંતરિક અપૂર્વ આનંદ ની લહેરો ઉડાવનાર શ્રી નવકાર મહામંત્ર જેના માનસ,પર અંકિત હોય તેને ખરેખેર સંસારિક ઉપાધિઓ ,વિડંબનાઓ શુ કરી શકે ? કારણ કે શ્રી નવકાર સકલ જીનશાસનનો સાર અને,ચૌદ પૂર્વનું રહસ્ય છે. શ્રી નવકાર મહામંત્ર એટલે......
શ્રી નવકાર મહામંત્ર ના જાપ ની શાસ્ત્રીય મર્યાદા દરેક આરાધના જ્ઞાની ગુરૂ ભગવંતો ની નીશ્રામાં અગર તેમણે જણાવેલ મર્યાદા પ્રમાણે કરવાથીજલ્દી એને વિશેષ રૂપમાં યથાર્થ ફળ આપનારી નીવડે છે. કેમકે દ્રવ્ય ક્રિયામાં ભાવ ક્રિયાનું પડી રહેલું બીજ વિધિ પૂર્વક આસેવન ના બળે વિકસિત થઇ યોગ્યફળ જન્માવી શકે છે. તેથી શ્રી નવકારમંત્ર નો જાપ આરાધક આત્માઓ એ જેમ તેમ નવકારવાળી ના મણકા ફેરવી લેવારૂપે ન કરતાં નીચે પ્રમાણે ની શાસ્ત્રીય વિધિ પ્રમાણે કરવા ઉપયોગ રાખવો. સામાન્યત: મંત્રશાસ્ત્ર ના નિયમ પ્રમાણે દરેક મંત્રોનું વિશિષ્ટ શક્તિઓના અનુભવ માટે આસન,દિશા,સમય,માળા અને મુદ્રા આદિ નું બંધારણ જરૂરી હોય છે. તેથી ,શ્રી નવકાર મંત્રના જાપ માટે તેની શક્તિઓના પ્રવાહને ઝીલવા રૂપે નિયત બંધારણ આવશ્યક જણાય છે કેમકે સર્વ મંત્ર તંત્ર અને યંત્રો ની અદભૂતશક્તિઓના મૂળરૂપે શ્રી મહાનિશીથ સૂત્ર,શ્રી પ્રવચન સારોધ્ધાર આદિ ગ્રંથો માં શ્રી નવકાર મહામંત્રવર્ણવ્યો છે.અને મંત્રક્ષાર માતૃકા,વર્ણ,શક્તિ,બીજ,પ્રકાશ આદિ મંત્રશાસ્ત્રો ના મૌલિક ગ્રંથોના રહસ્યો નેવિચારતાં ખરેખર ! અનાદિ સિદ્ધ શ્રી નવકારમંત્ર માં આવીબધી અલૌકિક શક્તિઓ હોય એ સંગત જણાયછે.તેથી મહામંત્ર તરીકે શ્રી નવકારનો જાપ કરતી વખતે વિશેષ વ્યવસ્થિત મર્યાદાનું પાલન જરૂરી લાગે છે.જાપ માટે નીચેની પાંચ બાબતો ધ્યાનમાં રાખવી...... [૧] નિશ્ચિત સમય - : શ્રી નવકાર મહામંત્રનો સવાર બપોર અને સાંજ ત્રિકાલ જાપનો મહિમા શાસ્ત્રોમાં ઘણોજણાવ્યો છે. શ્રી નવકાર મહામંત્ર ના જાપ માટે બ્રહ્મમુહુર્ત (પાછલી ચાર ઘડી રાત્રી) શ્રેષ્ઠ છે.સૂર્યોદય થી દસવાગ્યા સુધીનો સમય પણ જાપ માટે ઉત્તમ છે.દિવસના દસ વાગ્યાથી સુર્યાસ્ત પછી એક કલાક સુધીનો સમયસામાન્યત: નિષિદ્ધ છે.શ્રી નવકાર મહામંત્ર નું સ્મરણ ગમે ત્યારે અને વારંવાર કરવાનું વિધાન શાસ્ત્રો માં જે છે,તે સંસ્કારો ની જાગૃતિ ની અપેક્ષા એ જાણવું.પણ જાપની પ્રાથમિક ભૂમિકાએ જાપ કરનારે અમુક સમય નિશ્ચિતકરી રાખવો.(પાછલી ચાર ઘડી રાત્રીથી માંડી દિવસના દસ વાગ્યા સુધી). જાપ ની પ્રાથમિક ભૂમિકાએ આત્મશક્તિ જાગૃત કરવા અને શક્તિઓના અનુભવ માટે સમય ની મર્યાદા અને ચોકસાઈ જાળવવી જરૂરી છે. [૨] નિશ્ચિત આસન -: શ્રી નવકાર મહામંત્રના જાપ માટે સફેદ શુદ્ધ ઉનનું આસન રાખવું,તેમજ એકજ જગ્યાનિશ્ચિત રાખવી. એકજ સ્થાન પર શ્રી નવકાર મહામંત્ર ના જાપ થી વાતાવરણ વિશિષ્ટ કોટી નું સર્જાય છે.જ્યાં ત્યાં મરજી પ્રમાણે અને અનુકુળતા પ્રમાણે સ્થાનની બદલી કરીને કરાતા જાપથી આંદોલનો બરાબરઉપજતા નથી અને શક્તિઓ જ્યાં ત્યાં વિખરાઈ જાય છે.તેથી ખાસ અત્યંત જરૂરી કરણ વિના જાપનું સ્થાનફેરવવું નહિ.કોઈ ખાસ કારણે સ્થળ બદલવું પડે તો પણ શ્વેત શુદ્ધ ઉનનું આસન એકજ રા���વું,ગમે ત્યાં પણએક આસન પર વ્યવસ્થિત જાપ ચાલુ રાખવો. [૩] નિશ્ચિત દિશા -: મંત્ર ની જુદી જુદી શક્તિઓ દિશાના હેરફેર થી ઉપજતી હોવાનું મંત્ર શાસ્ત્રો માં પ્રસિદ્ધ છે.તેથી શ્રી નવકાર મહામંત્ર ના જાપ માટે પૂર્વ અને ઉત્તર દિશા વિહિત (યોગ્ય) જણાવી,તેમાં પણ સવાર નાદસ વાગ્યા સુધી પૂર્વ દિશા સન્મુખ અને સુર્યાસ્ત થી એક કલાક પછી ઉત્તર દિશા સન્મુખ ગ્રાહ્ય છે. દરરોજજાપ નિશ્ચિત કરેલી દિશામાં મુખ રાખીને જ કરવો,વિના કારણે દિશામાં ફેરફાર કરવો નહિ. [૪] નિશ્ચિત માળા -: શ્રી નવકાર મહામંત્ર ગણવા માટે પ્રાથમિક જાપ ઓછામાં ઓછો ૧૨૫૦૦ કરવો જોઈએ.(માલાથી ) શ્રી નવકાર મહામંત્ર ના જાપ માટે શુદ્ધ સુતરની શ્વેત માળા અથવા અસલી સ્ફટીકની અથવાનક્કર ચાંદીના મણકાવાળી માળા લેવી.માળા પણ અઢાર અભિષેક કરેલી,માળાના પ્રતિષ્ઠા મંત્રથી પ્રતિષ્ઠિતઅને સૂરીમંત્ર કે વર્ધમાન વિદ્યા થી અભિમંત્રિત જોઈએ.ગમે તેવી માળા બજારમાંથી લાવી ગણવા માટેઉપયોગ માં લેવી ઠીક નથી. શ્રી નવકાર મહામંત્ર નો જાપ જે માળા થી કરવામાં આવે તે માલાથી અન્ય કોઈદેવદેવીયો નો મંત્ર વિગેરેનો જાપ ન કરવો.કોઈ બીજાની ગણેલી માળાથી શ્રી નવકાર મહામંત્ર ગણવો નહી,તેમજ આપની માળા બીજા કોઈને ગણવા દેવી નહી.નવકારવાલી થી જાપ કરવામાં કયી આંગળીથી મણકા ફેરવવા ? એ પણ બહુજ અગત્યની વાત છે.મોક્ષના અર્થીએ અંગુઠાથી મણકા ફેરવવા,એટલે ચારે આંગળીયો ભેગી રાખી તર્જનીના વચલા વેઢાપરમાલા રાખી અંગુઠાના અગ્રભાગ થી(નખ ન અડે તે રીતે)મણકા ફેરવવા. [૫] નિશ્ચિત સંખ્યા -: શ્રી નવકાર મહામંત્ર ના જાપ કરનારે વૃત્તિઓને જગત માંથી ફેરવીને આત્મભિમુખ કરવામાટે રોજ નિશ્ચિત કરેલ સંખ્યાને વળગી રહેવું જરૂરી છે.જેટલી સંખ્યાએ જાપ શરુ કર્યો તેજ ધોરણે તેટલી સંખ્યામાં જાપ કરવો કે ટકાવી રાખવો ઘટે.મરજી પ્રમાણે કે સંખ્યાના ધોરણ વિના કરાતો જાપ શક્તિઓના કેન્દ્ર નેસર્જી શકતો નથી. શ્રી નવકાર છત્રીસી જેના પ્રચંડ પ્રભાવ થી, વિખરાય વાદળ કર્મના, ત્રણ લોકના જીવો મળી, કરે હર્ષ ધરીને વર્ણના જેના સ્મરણથી થાય છે પાપો તણી નિકંદના ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧|| જે ચૌદ પૂર્વનો સાર છેને, મંત્રમાં શિરદાર છે સંસાર સાગરે ડુબતાં, જીવો તણો આધાર છે સુર-નર-તિરિને નારકીઓ,જેહની કરે ઝંખના ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૨|| આદિ નહિ આ મંત્રની,ભૂત ભાવિમાં છે શાશ્વતો સુખ શાંતિને પામે સદા, શુભ ભાવથી જે સાધતો ચૌદ રાજના ત્રણ ભુવનનાં સહુ જિવને હરખાવતો ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૩|| તીર્થો મહીં શેત્રુંજયો તીર્થાધીરાજ કહેવાય છે પર્વો મહીં પર્યુષણા પર્વાધી રાજ મનાય છે તિમ મંત્રોમાં નમસ્કાર જે, મંત્રાધીરાજ ગણાય છે ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૪|| જે તરણ તારણ સુગતિકારક્ દુઃખ નિવારક મંત્ર છે સંસાર સાગરે ડુબતી નૈયા-સુકાની મંત્ર છે દુઃખો તણા દાવાનલે જલ સિંચનારો મંત્ર જે ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૫|| મુજ હ્રદયનાં ધબકારમાં, રટણા કરુ હું જેહની પ્રતિ શ્વાસને ઉચ્છશ્વાસમાં, સ્મરણાં કરુ હું જેહની મન-વચન કાયાથકી, કરું અર્ચના હું જેહની ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૬|| જે સૃષ્ટિનો શણગાર છે,ને પૃથ્વીનો આધાર છે આનંદનો અવતાર છે, પરમાર્થ પારાવાર છે વળી,સકલ આગમ શાસ્ત્રમાં,મહિમા અનંત અપાર છે ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૭|| જે કામધેનુ કલ્પતરુ ચિંતામણીથી અધીક છે જેના શરણમાં આવેલો મુગતી થકી નજદીક છે વળી, શક્તિ એવી જેહમાં, બંધન હરે સંસારના ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૮|| બે ભેદ છે જે મંત્રના, અડસઠ અક્ષર માં સહી ગુરુ-સાત અક્ષર સ્મરણ કરતા, સાત-નરક પામે નહિ દર્શન થતાં લઘુ ઇગ્સઠ્ઠી, અક્ષરે મહાશક્તિના, ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૯|| અરિહંત-સિધ્ધ-આચાર્ય-પાઠક્,શોભતા સાધુ વળી, દર્શન્-જ્ઞાન-ચારિત્ર-તમને, વંદના કરુ લળી-લળી જે મંત્રને પામી અમારા, દ્વાર ખુલ્યા ભાગ્યનાં ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૦|| અંતર રિપુને હન્ત કરતા,એવા શ્રી અરિહંત છે શિવ સુંદરીને ભોગતા એવા પ્રભુજી સિધ્ધ છે સુવિશુધ્ધ એવા દેવ તત્વની જેહમાં છે વર્ણના ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૧|| આચાર્ય -ઉપાધ્યાય્-સાધુ, શોભતાં ગુરુ તત્વમાં સુદેવ -ગુરુને નમન કરતાં પાપ નાશે પલકમાં સવિ મંગલોમાં શ્રેષ્ઠતમ છે,સ્થાન જેનું આદ્યમાં ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૨|| અરિહંતનાં ગુણ બાર છે ને સિધ્ધના ગુણ આઠ છે આચાર્યના છત્રીશને પાઠકના પચ્ચ વીશ છે વળી સપ્તવીશ સાધુ તણા, ઇમ કુલ એકસો આઠ છે ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૩|| નવ પદ છે રળીયામણા, જે અર્પતા નવ-નિધિને અને સંપદા છે આઠ જેની અર્પતી બહુ રિધ્ધિને વળી પંચ છે પરમેષ્ઠિ જેમાં, આપતા બહુ સિધ્ધિને ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૪|| અષ્ટા પદ- સિધ્ધાચલ વળી તીર્થ આબુ શોભતું ઉજ્જિંતશૈલ તીર્થને સમ્મેત શીખર છે ગાજતું આ પાંચે મુખ્ય તીર્થને, જે મંત્રમાં ખુદને શમાવતુ ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૫|| જે દિનથી નવકાર મારા હોઠને હૈયે ચઢ્યો તે દિનથી મુજ કરમહિ, ચિંતામણી આવી વસ્યો જેના મિલનનાં સ્પંદને,મુજ આતમા પાવન થયો ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૬|| જાણી જગતની રીત જુઠી,પ્રીત કરી મે જેહની છોડી જગતનીવાતડી મે ઝંખના કરી સ્નેહની વળી રોગ-શોકને ભય મહિ હું અર્ચના કરું જેહની ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૭|| નવકાર જેના હ્રદયમાં, સંસાર તેને શું કરે? રક્ષક બની સંસારમાં, દુર્ધ્યાન ને દુર્ગુણ કરે આરાધના જેની કરી શિવસુંદરી સહસા વરે ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૮|| અંધારુ ભાળુ ચોતરફ ત્યારે શરણ ગ્રહું જેહનું, દુ:ખો તથ સંકટ મહિ પણ સ્મરણ કરતો તેહનું વાત્સલ્યતા મામતાભર્યો. જેને બિરુદ જગ-માતનુ ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||19|| ગુણ ગાવુ છું એ મંત્રના,જે પાપ હરતો જીવનના, વળી.નમન એને લળી-લળી,જે તાપ હરતો શરીરના ભાવે ભજું એને સદા, સંતાપ હરતો હ્રદયના એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||20|| જે ધ્યેય છે, જે શ્રેય છે, શ્રધ્ધેય ને વળી ગેય છે શિરતાજ છે જે ત્રણ લોકનો,ગુણ જેહના અમેય છે વળી હેય એવા ભવ-વને,જે મંત્ર સાચો ગ્નેય છે એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||21|| ગત જન્મ ના પુણ્યોદયે, જે મંત્ર મુજ આવી મળ્યો દિલની ધરા સુકી છતા, આમંત્ર કલ્પતરુ ફળ્યો ત્રણ કાળમાં, સહુ મંત્રમાં, શિરોમણી જેને કહ્યો એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||22|| સ્વારથ ભરેલી આ જિંદગીનો, કેવો દુર વ્યવહાર છે વૈભવ અને સુખ ચેન માં પણ, દુ:ખ પારાવાર છે સાચો સહારો જીવનનો, બસ એક નવકાર છે એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||23|| વ્હાલેશ્વરો વિશ્વેશ્વરો, પ્રાણેશ્વરો નવકાર છે જ્વનેશ્વરો સર્વેશ્વરો, દીનેશ્વરો નવકાર છે મંત્રેશ્વરો સિધ્ધેશ્વરો, ગુણ જેહ ના અપાર છે એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||24|| ને જે જન્મ મૃત્યુને ટાળતોને, રોગ-શોકને નિવારતો વળી વિષયના વિષપાસને, પળવારમાં જે કાપતો ને જીવનમાં મનભાવતાં સુખ સંપદા ને આપતો એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||25|| જે રંકને રાજા બનાવતો, રોગીને નિરોગી કરે જે રાગીને વિરાગી બનાવે, ભોગીને વળી ત્યાગી જે, પાપીને પાવન જે કરે, આપત્તિને સંપત્તિ કરે જે એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||26|| જે મંત્રનાં ગુણ વર્ણવા, મા શારદા પાછા પડે જે મંત્રની શક્તિ થકી, પરમંત્ર સહુ ઝાંખા પડે આપે વચન જે મંત્ર સહુને, દુર્ગતિ કદિ થાય ના એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||27|| વ્યાધિ સતાવે દેહને, અકળાવે આધિ હ્રદયને ઉપાધિના તોફાન માં ખોઇ રહ્યો મુજ જીવનને વ્યાધિ ત્રયીનાં ત્રાસમાં,જે રક્ષતો સહુ જીવને એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||28|| અગ્ની તણી જ્વાલા થકી, જેણે બચાવ્યો અમરને, ધરણેન્દ્રનું પદ અર્પીને, સુઉધ્ધાર્યો ફણિધરને વળી જેહનાં પ્રભાવથી, સમડી બની સુદર્શના એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||29|| વનરાજનો, ગજરાજનો, ભોરિંગનો, મહામારીનો તસ્કરતણો, શત્રુ તણો રાજાતણો, બિમારીનો એકેય ભય શાને સતાવે? છે પ્રભાવ જે મંત્રનો એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||30|| ભૂત-પ્રેત ને પિશાચ કેરા, ભય બધા દુરે ટળે કોઢાદિ વ્યાધિ વિનાશ પામે, સુખ સહુ આવી મળે જે મંત્રનાં સ્મરણ થી, ભક્તો તણા વાંછિત ફળે એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||31|| એક લાખ મંત્રનાં જાપથી, અરિહંતની પદવી મળે, નવ લાખ મંત્રના જાપથી, નરકો તણા દુ:ખો ગળે નવ ક્રોડના વળી જાપથી ત્રીજે ભવે મુક્તિ મળે એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||32|| ઇહલોકન – પરલોકના જે પૂર્ણ કરતો આશને જીવી રહ્યોછુ ભવ-વને રાખી ઘણા વિશ્વાસને જેનુ સ્મરણ કરતા થકાં, છોડીશ હું મુજ શ્વાસને એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||33|| જન્મો જનમના સાથ ને સંગાથ જેનો હું ચહું મુક્તિ મળે ના જ્યાં લગી, જેનું સ્મરણ પ્રેમે ગ્રહું પામી સદા સાનિધ્ય જેનું, મન હવે મુંઝાય ના એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||34|| ભક્તિ સ્વરુપી પ્રાર્થના આ, કવચ સમ રક્ષા કરે ને ભાવથી આરાધતા, ભવો ભવ તણા પાપ હરે વળી ધ્યાન ધરતા જેહનું, ભવિ જીવના આતમ હરે એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||35|| મહામંત્ર તુજને શું કહું? ફરિયાદ મુજ સ્વિકાર‘તો વિનવી રહ્યો છું તુજને વિતરાગ મુજને બનાવ‘તો જીવો અનંતા ઉધ્ધર્યા,મુજ આત્મા ઉધ્ધાર‘તો એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||36|| જેના હૈયે શ્રી નવકાર તેને શું કરશે સંસાર ? - જેની અમે ખૂબ ભક્તિ કરીએ છીએ તે અમને મંત્ર આપતા નથી અને બીજાને આપતા ફરે છે ! ખેડૂત શેઠના ગાડાની સાથે ચાલતો હતો. ગાડામાં બેઠેલા સૌને પાણી વિના તરફડતા જોઈને ખેડૂતને ચંિતા થઈ. તેને લાગ્યું કે પાણી વિના સૌ તકલીફમાં મુકાઈ જશે. કોઈની જીભ જો તાળવે ચોંટી ગઈ તો ઉપાધિનો પાર નહીં રહે. જેના હૈયે શ્રી નવકાર તેને શું કરશે સંસાર ? શ્રી નવકાર મંત્ર એટલે જૈન ધર્મનો મહામંત્ર. જે શ્રદ્ધાથી તેનું સ્મરણ કરે તેનું જીવન સુખી થાય. એક મુનિવર ગામે ગામે વિચરતા હતા. શ્રી નવકાર મંત્રનું અખંડ સ્મરણ કરતાં હતાં. તેઓ માનતા હતા કે જેના હૈયે શ્રી નવકાર તેને શું કરશે સંસાર ? ઉનાળાનો સમય હતો. આકાશમાંથી પ્રચંડ તાપ વરસતો હતો. ધરતી ધખીને કાળમીંઢ બની ગઈ હતી. વયોવૃદ્ધ મુનિવર ગામ ગામ ફરતા ફરતા વિચરતા હતા. જૈન મુનિનું જીવન એટલે આ ધરતી પરનું આશ્ચર્ય. જીનેશ્વર ભગવાન ઉપર જેને સંપૂર્ણ શ્રદ્ધા હોય, ત્યાગમય જીવન જીવતા હોય, દયાનો ભંડાર હોય અને સકળ વિશ્વના સૌ જીવોનું કલ્યાણ ઝંખતા હોય એનું નામ જૈન મુનિ. વયોવૃદ્ધ મુનિવર એક નાનકડા ગામમાં પધાર્યા. વિહારના શ્રમને કારણે તેઓ થાકી ગયા હતા. એક ખેડૂતે પોતાના ખેતરમાં મુનિશ્રીને આરામ કરવા વિનંતી કરી. મુનિવર ખેતરમાં એક વૃક્ષ નીચે બેઠા. ખેડૂતે એમની ચરણ સેવા કરી. મુનિશ્રી ભાવવિભોર થઈ ગયા. એમણે કહ્યું ઃ ‘હે ભક્તજન, આપ ક્યાં ગામના છો ?’ ખેડૂતે કહ્યું ઃ ‘બાપજી, અહીં બાજુના ગામનો છું. જન્મે મુસલમાન છું પણ આ રસ્તે ઘણીવાર જૈન મુનિઓને પસાર થતાં જોઉં છું એટલે આનંદ થાય છે. એમને મારા ખેતરમાં પધારવા વિનંતી કરૂં છું. ક્યારેક કોઈ જૈન સાઘુ મારા ખેતરમાં પધારે છે તો તેમની ચરણસેવાનો લાભ લઉં છું. તેઓ થોડીવાર બેસે છે અને પછી આઘે ચાલતા થાય છે.’ મુનિશ્રી કહે ઃ ‘ભાઈ, તમે મને થોડીવાર બેસવા માટે કહ્યું અને ચરણસેવા કરી તેથી હું ખુશ થયો છું. જીવનમાં સારા કામ કરજો અને કોઈકને ઉપયોગમાં આવજો.’ ખેડૂત કહે ઃ ‘મહારાજ, જો આપ રાજી થયા હો તો કોઈ મંત્ર આપો.’ મુનિશ્રી કહે ઃ ‘ભાઈ, મંત્ર તો આપું પણ પછી તેની રોજ ગણના કરવી પડશે.’ ખેડૂત કહે ઃ ‘બાપજી, મને મંત્ર જરૂર આપો. હું શ્રદ્ધાથી ગણીશ.’ મુનિવરે ખેડૂતને શ્રી નવકાર મંત્ર શીખવાડ્યો. તેના પદો કંઠસ્થ કરાવ્યા. ખેડૂતે નવકાર મંત્ર ભક્તિભાવપૂર્વક શીખી લીધો. સંઘ્યા ઢળી અને તાપ ઓછો થયો એટલે મુનિવરે વિહાર કર્યો અને આગળ ચાલ્યા. ખેડૂતે નિયમિત નવકાર મંત્રનું સ્મરણ ભાવપૂર્વક કરવા માંડ્યું. ખેડૂત એક દિવસ પોતાના ઘરેથી ખેતર ભણી જતો હતો. રસ્તામાં તેણે જોયું કે એક માણસને સાપ કરડ્યો છે. તે બેહોશ પડ્યો છે. ખેડૂતને વિચાર આવ્યો કે પેલા દયાળુ મુનિ મહારાજે મને એક ઉત્તમ મંત્ર આપ્યો છે. તે ગણીને પાણી છાંટુ તો કદાચ આ માણસનું ઝેર ઉતરી જાય અને બચી જાય. ખેડૂતે એમ કર્યું. પેલો માણસ તરત જ સળવળ્યો. ખેડૂતને લાગ્યું કે ફરીથી મંત્ર ગણીને પાણી છાંટવું જોઈએ. ખેડૂતે ફરીથી એમ કર્યું. પેલો માણસ થોડીકવાર પછી હોંશમાં આવ્યો. ખેડૂતના આનંદનો પાર ન રહ્યો. એની નવકાર મંત્ર ઉપરની શ્રદ્ધા વધી ગઈ. ખેડૂતના ગામના શેઠ બહારગામ જતા હતા. શેઠે ખેડૂતને વળાવીયા તરીકે સાથે લીધો. શેઠ અને તેમનું કુટુંબ ગાડામાં બેઠેલું. ગાડામાં જરૂરી સામગ્રી પણ હતી. ઉનાળાના દિવસો હતા. પાણી સાથે લીધેલું પણ ખૂટ્યું. સૌને તરસ લાગી અને પાણી વિના સૌ તરફડવા માંડ્યાં. ખેડૂત શેઠના ગાડાની સાથે ચાલતો હતો. ગાડામાં બેઠેલા સૌને પાણી વિના તરફડતા જોઈને ખેડૂતને ચંિતા થઈ. તેને લાગ્યું કે પાણી વિના સૌ તકલીફમાં મુકાઈ જશે. કોઈની જીભ જો તાળવે ચોંટી ગઈ તો ઉપાધિનો પાર નહીં રહે. ખેડૂત દિલનો દયાળુ હતો. તેણે શેઠને કહ્યું ઃ ‘શેઠ, તમે ગભરાશો નહીં હું એક મંત્ર જાણું છું જો એ મંત્રની કૃપા થઈ તો હમણાં જ પાણી મળી જશે.’ શેઠ કહે ઃ ‘અલ્યા, સાચું બોલે છે ?’ ખેડૂત કહે ઃ ‘શેઠ, શ્રદ્ધાની વાત નિરાળી છે.’ મંત્રશિરોમણિ શ્રી નમસ્કાર મહામંત્ર એ જૈનોનો મંત્ર છે. એને નવકારમંત્ર અથવા મંત્રાધિરાજ કહેવામાં આવે છે. આ મંત્રમાં પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે. જગતમાં સામન્યપણે જેમાં ૐ , હ્રીં,શ્રીં, કલીં આદી બીજાક્ષરો હોય તેને મંત્ર કહેવાય છે . શ્રી નવકારમંત્રમાં તેવા કોઈ બીજાક્ષરો નથી. તો તેને મંત્ર કે મહામંત્ર કેમ કહેવાય ? એવી શંકા મનમાં ઉદભવે તે સ્વાભાવિક છે. તેનો જવાબ એ છે કે , તમામ ધર્મોના તમામ મંત્રોમાં ૐ તો હોય છે જ, પરંતુ નવકારમંત્રમાં આગળ ૐ લગાડવામાં નથી આવતો, કારણકે ૐ ઉત્પત્તિ જ નવકારમંત્રથી થઈ છે. નવકારમંત્રના પહેલા પાંચ પદના પ્રથમ અક્ષર લેતાં, " અ, સિ, આ, ઊ, સા, " એવું મહદભૂત વાક્ય નીકળે છે. જેનુ ૐ એવું યોગબિન્દુનું સ્વરૂપ થાય છે.તેમાંથી પ્રણવ, અહં વિગેરે બીજાક્ષરોની ઉત્પત્તિ છે. જેવી રીતે લાઈટ, પંખા, ફ્રીજ વિગેરેને ચાલુ કરવા માટે જનરેટરની જરૂર પડે છે. પરંતુ જનરેટરને ચાલુ કરવા બીજા જનરેટરેની જરૂર પડતી નથી, તેવી રીતે બીજા મંત્રોની શરુઆતમાં ૐ બોલવામાં આવે છે, પરંતુ નવકારમંત્રની શરુઆતમાં ૐ બોલવાની જરૂર પડતી નથી. તે સ્વયં જ ૐ નો કારક છે. ૐ, હીં, શ્રીં, કલીં, એ બધી મંત્રશક્તીની સ્વીચો છે, જેનાથી બીજા અક્ષરોમાં મંત્રશક્તીના પ્રવાહને પ્રસારીત કરી શકાય છે, પરંતુ શ્રી નવકારમંત્ર તો સ્વયં સંચાલિત,શાશ્વત, અનાદી, શુધ્ધ ચૈતન્યશક્તિના પ્રવાહથી ભરપૂર અને અચિંત્યચિંતામણી મંત્ર છે. રતન તણી જેમ પેટી, ભાર અલ્પ બહુ મૂલ્ય, ચૌદ પૂરવનો સાર છે, મંત્ર એ તેહને તુલ્ય. એટલે જેમ રત્નની પેટીનું વજન બહુ ઓછું હોય છે, પરંતુ તેની કિંમત ઘણી હોય છે, તેમ નવકારમંત્ર નાનો હોવા છતાં અમૂલ્યરતન સમાન છે. નવકારમંત્રના શબ્દોના વિવરણનું પણ વિવરણ કરવા જઈએ તો ચૌદ પૂર્વ જેટલું થાય, તેથી તેને ચૌદપૂર્વનો સાર કહ્યો છે. આ મહામંત્ર પોતે સંપૂર્ણ છે. જગતના સર્વ મંત્રોને એક પલ્લામાં અને નવકારમંત્રને બીજા પલ્લામાં મૂકવામાં આવે તો નવકારમંત્રનું જ પલ્લું નીચે નમશે. અરિહંત, અશરીરી,આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ ( સાધુ) એ પાંચનો પહેલો અક્ષર એટલેકે અઅઆઉ મ લઈ સંધિ કરવાથી ઓમ ( ૐ) બને છે. ૐ એ દરેક મંત્રનો પ્રારંભ કરનાર શબ્દ છે. બીજ મંત્રોથી કાર્ય સિધ્ધિ થાય છે. તેનુ કારણ એ છે કે તેમની શરૂઆતમાં ૐ આવેલો છે. જો એ ૐ ને દૂર કરી દઈએ તો પછી એ મંત્ર મંત્ર નહી રહે, માત્ર શબ્દો જ રહી જશે. નવકારમંત્રના કુલ અડસઠ અક્ષરો છે. જે અડસઠ તીર્થનું સુચન કરે છે. કલ્પવ્રુક્ષથી પણ અધિક મહિમાવાળા આ મહામંત્રના પ્રત્યેક અક્ષર ઊપર એક હજાર અને આઠ વીધ્યાઓ રહેલી છે, અને એક એક પદના એક હજાર દેવો છે. નવકારમંત્રના નવ પદ છે. પ્રથમ પાંચ પદના 35 અક્ષરો છે. અને બાકીના ચાર પદના 33 અક્ષરો છે. આમ કુલ 68 અક્ષર થાય છે. આ અક્ષર શું સૂચવે છે ? 68 ના અંકને જોઈએ તો 68 એટલે 6 અ 8 ઈં 14 જ થાય. લોકાધાર- અંક-15 માંથી સાભાર નવકાર મંત્રના ચાર સ્તર છે. એક ઇંદ્રિય ચેતનાનું સ્તર, બીજું માનસ ચેતનાનું સ્તર, ત્રીજું બૌદ્ધિક ચેતનાનું સ્તર અને ચોથું અનુભવ ચેતનાનું સ્તર. આ ચારેય સ્તરને પાર કરનારી શક્તિ તે મંત્ર, જે આરાધકના જીવનમાં વિકાસ અને વિસ્ફોટક બંને શક્ય બનાવે છે. હકીકતમાં વિશ્વના પ્રત્યેક ધર્મ પાસે પોતાનો એક મહામંત્ર હોય છે, જે એ ધર્મ હૃદયસમાન કેન્દ્રસ્થાને હોય છે. આવા વિશ્વના મંત્રોના સંદર્ભમાં શ્રી નમસ્કાર મહામંત્રની વિશેષતા કઇ? એની પહેલી વિશેષતા એ કે નમસ્કાર મહામંત્ર એ શાશ્વત મહામંત્ર છે. અન્ય મંત્રોનો ઉદ્ધોષ કોઇ દેવી વિભૂતિ દ્વારા કરવામાં આવ્યો હોય છે, જ્યારે નમસ્કાર મંત્ર એ અર્થમાં શાશ્વત છે કે એના શબ્દો અને એના અર્થો એના એ જ રહ્યા છે. સામાન્ય રીતે સમયનો પ્રવાહ જતાં શબ્દોની રચનામાં પરિવર્તન આવે છે, પરંતુ નમસ્કાર મહામંત્રની શબ્દરચના અને અર્થપ્રાગટય બંનેમાં કોઇ પરિવર્તન આવ્યું નથી. વળી ધર્મના મુખ્ય મંત્રમાં કોઇ વિભૂતિ કે ધર્મસ્થાપકનું મહિમાગાન હોય છે, જ્યારે નમસ્કાર મહામંત્ર એક જૈન ધર્મના હાર્દને અને એના તત્ત્વજ્ઞાાનના મર્મને હૂબહૂ પ્રગટ કરતું અધ્યાત્મ-આરોહણ છે. જૈન ધર્મ એ ભાવનાનો ધર્મ છે. આધ્યાત્મિક ઉર્ધ્વીકરણ સધાય, ત્યારે વ્યક્તિનાં નામ, ઠામ કે ગામ-શહેર કશાય મહત્ત્વનાં રહેતા નથી.માત્ર એની આધ્યાત્મિક પ્રાપ્તિ જ મૂલ્યવાન બની રહે છે. નવકારમાં ગુણને નમસ્કાર છે, કોઇ વ્યક્તિવિશેષને નમસ્કાર નથી. વિશ્વના અન્ય મહામંત્રોને જોઇએ ત્યારે ખ્યાલ આવે કે તેમાં તો અમુક વ્યક્તિવિશેષને નમસ્કાર કરવામાં આવે છે. તેનું શરણ સ્વીકારવામાં આવે છે. જ્યારે નમસ્કાર મંત્રની મહત્તા જ એ છે કે એ વ્યક્તિવિશેષને બદલે અતિ ઉચ્ચ આધ્યાત્મિક ગુણયુક્ત પદને નસ્કાર કરે છે. પરિણામે આ મંત્ર એ સાંકડા સાંપ્રદાયિક સીમાડાઓને વટાવી જાય છે. માનવી-માનવી વચ્ચેની ભેદરેખાને ભૂંસી નાખે છે અને જીવમાત્ર માટેનો મંત્ર બની રહે છે. કોઇપણ જાતિ કે કોઇપણ દેશની વ્યક્તિ જે આ ગુણની આરાધના કરવા ચાહતી હોય, તેનો આ મહામંત્ર છે. એમાં કોઇ ચોક્કસ કાળમાં વસેલું મર્યાદિત સત્ય નથી, પરંતુ જીવમાત્ર માટેનું કાલાતીત સનાતન સત્ય રહેલું છે. આથી જ નમસ્કાર મહામંત્ર એ સાંપ્રદાયિક મંત્ર નથી, બલકે સ્વરૃપમંત્ર છે. જીવમાત્રના સત્ય સ્વરૃપને એમાં દર્શાવવામાં આવ્યું છે. પ્રત્યેક જીવ એના અંતરમાં તો જાણ્યે-અજાણ્યે નમસ્કાર મહામંત્રની ભાવના ધરાવતો હોય છે. વિશ્વના અન્ય મહામંત્રોની તુલનામાં નવકાર અતિ સંક્ષિપ્ત મહામંત્ર છે. કોઇને એ ગાગરમાં સાગર સમાન લાગે છે. તો કોઇન એ અતિ સૂક્ષ્મ ભાવોને અડસઠ અક્ષરોમાં દર્શાવતો મહામંત્ર લાગે છે. એથી ય વિશેષ એના પાંચ પદનું સંક્ષિપ્ત રૃપ ''અસિઆઉસા'' પણ મળે છે. જેમાં અત્યંત નાના સ્વરૃપમાં સંપૂર્ણ નવકાર આવી જાય છે. સંક્ષિપ્તનું પણ સંક્ષિપ્ત, સૂક્ષ્મનું પણ સૂક્ષ્મતમ રૃપ. જેમ આગ્રાના ફતેહપુર સીક્રીના કિલ્લામાં એક જગાએ રાખેલા નાનકડા કાચમાંથી આખો તાજમહાલ જોવા મળે છે, એ રીતે આ ૬૮ અક્ષરના નવકારમાંથી વિરાટનો અનુભવ થતો હોય છે. સૂક્ષ્મને ભીતરમાં સ્થાપીને વિરાટ બનવાની આ પ્રક્રિયા છે. બીજમાંથી વૃક્ષ થાય અને ઝરણામાંથી નદી અને સાગર સર્જાય, એ સ્વાભાવિક કુદરતી પ્રક્રિયા છે, એ જ રીતે આ નસ્કાર મહામંત્રથી વ્યક્તિના જીવનમાં સર્વતોમુખી પ્રકાશ પથરાય છે. આથી જ નવકારનું માત્ર ઉચ્ચારણ જ પૂરતું નથી. જીભ અને કંઠ સુધી જ એ સીમિત નથી. એ તો વ્યક્તિના હૃદયમાં અહર્નિશ સ્થાન પામનારો મહામંત્ર છે. વળી એ માત્ર વર્તમાનમાં મર્યાદિત નથી, પરંતુ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એમ ત્રણેય કાળે આવરી લેતો મહામંત્ર છે. જેમકે 'નમો અરિહંતાણં'ના ઉચ્ચારણ સાથે ભૂતકાળમાં થયેલા અનંત અરિહંત, વર્તમાનમાં વિદ્યમાન અરિહંત અને ભવિષ્યમાં થનારા અનંત અરિહંત- એ સહુ કોઇને નમસ્કાર કરવામાં આવે છે અને તેથી આ મંત્ર એ કાલાતીત મહામંત્ર છે. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળના અનંતાનંત અરિહંતોને નમસ્કાર કરવાથી કેટલો બધો કર્મક્ષય થાય. માત્ર બે શબ્દોમાં જ ત્રણે કાળના અરિહંતોને નમસ્કાર કરવાની વ્યાપક્તા અહી પ્રગટ થાય છે. કેટલાક મંત્રો કંઠના ઘોષ પર આધારિત હોય છે. એના બુલંદ અવાજે થતાં ઉચ્ચારણમાં એનો પ્રભાવ હોય છે. કેટલાક જીભ પર આધારિત હોય છે. જ્યારે નમસ્કાર મહામંત્ર એ શ્વાસ પર આધારિત છે. ધ્યાનની તમામ પ્રક્રિયા અને વ્યક્તિનું આયુષ્ય શ્વાસ નિર્ભર છે. નમસ્કાર મહામંત્ર એ વ્યક્તિના શ્વાસમાં વણાઇ ગયો છે અને એટલે જ એ કોઇપણ સ્થળે અને કોઇપણ સમયે ગણી શકાય છે. 'ઉપદેશતરંગિણી' ગ્રંથમાં કહ્યું છે કે ભોજન સમયે, શયન સમયે, જાગવાના સમયે, પ્રવેશ સમયે, ભય કે કષ્ટના સમયે અને સર્વ સમયે નવકારમંત્રનું સ્મરણ કરવું જોઇએ. વળી મૃત્યુ વેળાએ જેઓ આ મહામંત્રનું સ્મરણ કરે છે, તેની ભવાંતરને વિશે સદ્ગતિ થાય છે. કેટલાક મંત્રો સંકટવિમોચક હોય છે. વ્યક્તિના જીવન પર આવતી આપત્તિઓ, અનિષ્ટો અને અમંગલ તત્ત્વોને દૂર કરનાર હોય છે. જ્યારે નમસ્કાર મહામંત્ર એ એવો મંગલસર્જક મંત્ર છે કે આપોઆપ અમંગળ દૂર થઇ જાય છે. એનો મર્મ એ છે કે જેમ પ્રકાશ પ્રગટે એટલે અંધકાર ક્યાં નાસી જાય છે? કોઇ તમને કહે એ અંધકારને શોધીને પાછો હાજર કરો. તો એમ અંધકારને પાછો લાવી શકાય નહી, એ જ રીતે નમસ્કાર મહામંત્ર એવા માંગલ્યનું સર્જન કરે છે કે એના પ્રભાવ આગળ પામર, મલિન, દુરિત કે અનિષ્ટકારક તત્ત્વો ક્યાંય દૂર દૂર નાસી જાય છે. એનું અસ્તિત્વ જ રહેતું નથી. આથી જ આ સૂક્ષ્મ અને વ્યાપક મહામંત્ર ''સવ્વ-પાવ-પ્પણાસણો'' કહેવામાં આવ્યો છે એટલે કે સર્વ તાપનો પ્રાણાશક કહ્યો છે. અર્થાત્ બધા પાપોનો પ્રકર્ષથી નાશ કરનાર યા વિધ્વંસક કહ્યો છે. આમાં 'સવ્વ' શબ્દ એ તમામ પ્રકારના અધર્મ અને અશુભ કર્મોને આવરી લે છે. 'પ્પણાસણો'(પ્રણાશન) શબ્દ અત્યંત નાશ કે અર્વથા નાશનો અર્થ દર્શાવે છે. આ રીતે આનો અર્થ થશે સર્વ અધર્મનો કે અશુભ કર્મનો અત્યંત નાશ કરનાર શ્રી નમસ્કાર મહામંત્ર છે. આરાધકના વ્યાવહારિક અને આધ્યાત્મિક જીવનમાંથી અનુક્રમે પાપ અને અવરોધનો નાશ કરનાર એવો મંગલમય મંત્ર છે. નવકાર મંત્રને જનજનમના સાથી તરીકે સાધકો અપનાવે છે. એ વ્યક્તિના મોહના સંસ્કારોને જડમૂળથી ઉખેડી નાખે છે અને એના જ્ઞાાનાદિ ગુણોને નિર્મળ રીતે કાર્ય કરવા માટે એના મૂળ સ્વરૃપની આડે આવનારા મોહના સંસ્કારો દૂર કરે છે. નસ્કાર મહામંત્ર સબંધી એક શાસ્ત્રીય પાઠ છે કે.... 'નવકાર ઇક અખ્ખર પાવ ફેડઇ સત્ત અયરાઇ...' સાત સાગરોપમ સુધી નર્કની અશાતા વેદનીય વેદીને જે કર્મનિર્જરા થાય, તેટલી કર્મનિર્જરા નવકારમંત્રના એક અક્ષરના ઉચ્ચાર માત્રથી થાય છે. અખિલ શ્રુતના સાર જેવો આ નમસ્કાર મહામંત્ર સુખ દુઃખ આદિ તમામ સ્થિતિઓમાં અને જન્મમરણના સર્વકાળે સ્મરણીય છે, તે ભયંકર પાપી જીવન જીવતા મનુષ્યોને ઉદ્ધારનાર અને ઉમદા જીવન જીવનારને આધ્યાત્મિકતા અર્પનાર છે. એ જ રીતે સર્વશ્રેષ્ઠ ધ્યેય, ધ્યાતા અને ધ્યાનનો દર્શક એવા આ મહામંત્રના ગાનમાં શ્રુતગામી મહર્ષિઓએ પણ પોતાના જીવનનો અંતિમકાળ વીતાવ્યો છે. આઠ સિદ્ધિ અને નવ નિધિ આપનાર આ મંત્રને ચૌદ પૂર્વનો સાર કહેવામાં આવે છે અર્થાત્ આ એક મંત્ર દ્વારા સર્વશાસ્ત્રનું અધ્યયન, સર્વ શાસ્ત્રરહસ્યનું જ્ઞાાન અને સર્વ મંત્રો સિદ્ધ થાય છે. આ રીતે માનવ જ નહી, બલ્કે પ્રાણીમાત્રનો ભૂલોક અને પરલોકમાં સૌથી મોટા રક્ષક કે માર્ગદર્શક તરીકે નમસ્કાર મહામંત્ર દ્વારા વ્યક્તિ પોતાના અંતિમ લક્ષ્ય સમાન આત્માની વિશુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી શકે છે અને આ જ આ મહામંત્રનું ચરમ લક્ષ્ય છે. આમ, નવકાર એટલે- સ્થૂળથી સૂક્ષ્મની યાત્રા દેહથી પ્રાણની યાત્રા શબ્દથી અશબ્દની યાત્રા ગોચરથી અગોચરની યાત્રા માનસથી અતિમનસની યાત્રા તર્કદ્રષ્ટિથી શ્રદ્ધાભક્તિની યાત્રા આત્માથી પરમાત્માની યાત્રા અહંકારથી અરિહંત સુધીની યાત્રા અને તેનાથી સર્જાય છે તારકમંત્રથી તીર્થકર સુધીની યાત્રા. મહામંત્ર નવકાર દ્વારા રોગોમાંથી મુક્તિ મેળવવા માટેની ચમત્કારી ગુરૃચાવી શાસ્ત્રમાં આપેલા દરેક મંત્રમાં ઇશ્વરીય શક્તિ રહેલી હોય છે. આથી આ કળિયુગમાં તેની શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક આરાધના કરવાથી ફળની પ્રાપ્તિ અચૂક થાય છે. એવો જ એક ચમત્કારિક મહામંત્ર છે નવકારમંત્ર. નવકારમંત્ર એવો અમોઘ મંત્ર છે કે જેનાથી આધ્યાત્મિક, ધાર્મિક અને ભૌતિક કોઇપણ કાર્ય આજના સમયમાં ચોક્કસ પરિપૂર્ણ થાય છે. તેનું સ્મરણ-ધ્યાન-ઉપાસના વિધિપૂર્વક કરવાથી સંપૂર્ણ ફળની આશા અચૂક ફળીભૂત થાય છે. ઇચ્છિત કોઇપણ કાર્યનું સંપૂર્ણ ફળ મેળવવા માટે તપાસવવાની-ટીપવાની તથા કંઇ કેટલીય પ્રક્રિયા કરવી પડે છે ત્યારે તે સુવર્ણ બને છે. આ જ રીતે શ્રીનવકારમંત્રની ઉપાસના સાધક મજબુત મનોબળ અને શ્રદ્ધા સાથે વિધિ પૂર્વક નિયમિત કરે તો તેનું ફળ અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્રોમાં પણ આ જાપનાં મહિમાનું એવું વર્ણન કરેલ છે કે આ મહામંત્રની આરાધનાથી આરાધકને તેનો અનુભવ અચૂક થાય છે. શ્રી નવકારમંત્રની પદની રચનામાં જે અક્ષરોનો ઉપયોગ થયેલ છે એ કોઇ સામાન્ય અક્ષરો નથી. ભવસાગરનાં ફેરામાં અટવાઇને, વેરાઇને, ભૂલા પડેલા જીવો માટે મોક્ષની દોરી છે. નવકારનાં અક્ષરો અજરામર પદને અપાવનાર જડીબુટ્ટી છે. આ મહામંત્રના જાપથી આત્મામાં દિવ્યતાની અનુભૂતિ થાય છે. આ મહામંત્રનો જાપ ચિંતામણી, કામધેનું અને કલ્પવૃક્ષ કરતાં ય વધારે ફળ આપનાર છે. તેના એક એક શબ્દની રચનામાં ૧૦૦૮ વિદ્યાઓનું પ્રતિપાદન થયેલું છે. આ કોઇ કાલ્પનિક કે ભાવુક કરવા માટેની વાત નથી. પરંતુ વાસ્તવિક અનુભવ છે. જે પણ સાધક નીચે જણાવેલ રોગોની મુક્તિ માટે વિધિ અનુસાર શ્રદ્ધા અને ભક્તિથી જાપ કરશે તો તેને આ વાસ્તવિક્તાનો અનુભવ અચુક થશે. સંધિવાઃ ૐ પઢમં હવઇ મંગલં નવકાર મંત્રનું આ પદ પૂર્વ દિશા તરફ મુખ રાખી તાંબાના લોટામાં ઉકાળેલું પાણી ભરી, કોઇપણ કલરનાં વસ્ત્ર ધારણ કરી રાત્રિનાં ૮ થી ૧૦ દરમ્યાન નવકાર મંત્રનું આ પદ ૪૫ વખત રોજ કરીને અને એક વખત ૐ કાર ચાલીસા કરી તાંબાના લોટામાનું પાણી પી જવાથી આ શક્તિ સમાન મહામંત્રથી સંધિવાના રોગના દુઃખાવામાંથી મુક્તિ મળે છે. માથાનો દુઃખાવો, વલ્ટીગો, માનસિક બીમારી ઃ ૐ નમો સિદ્ધાણં નવકાર મંત્રનું આ પદ આખા દિવસ દરમ્યાન ગમે ત્યારે કોઇપણ કલરના વસ્ત્ર ધારણ કરી પૂર્વ દિશા તરફ મુખ રાખી સ્ટીલની વાટકીમાં ઉકાળેલું પાણી ભરી, નવકાર મંત્રનું આ પદ ૪૫ વખત રોજ કરી અને એક વખત ૐ કાર ચાલીસા કરી વાટકીમાનું પાણી પી જવાથી આ શક્તિ સમાન મહામંત્રથી માથાનો દુઃખાવો, વલ્ટીગો, માનસિક બીમારીનાં રોગોમાંથી મુક્તિ મળે છે. હૃદયરોગ ઃ ૐ એસો પંચ નમુક્કારો નવકાર મંત્રનું આ પદ રાતનાં ૯ થી ૧૧ દરમિયાન પૂર્વ દિશા તરફ મુખ રાખી સ્ટીલ કે તાંબાની વાટકીમાં ઉકાળેલું પાણી ભરી, કોઇપણ કલરનાં વસ્ત્ર ધારણ કરી નવકાર મંત્રનું આ પદ ૪૫ વખત રોજ કરીને અને એક વખતઁકાર ચાલીસા કરી વાટકીમાંનું પાણી પી જવાથી આ શક્તિ સમાન મહામંત્રથી હૃદય રોગની બીમારીથી મુક્તિ મળે છે. સાયટીકા, હાડકાંની બીમારીઃ ૐ નમો આયરિયાણં નવકાર મંત્રનું આ પદ આખા દિવસ દરમ્યાન ગમે ત્યારે કોઇપણ કલરનાં વસ્ત્ર ધારણ કરી દક્ષિણ દિશા તરફ મુખ રાખી કાંસા કે તાંબાની વાટકીમાં ઉકાળેલું પાણી ભરી નવકાર મંત્રનું આ પદ ૪૫ વખત રોજ કરીને અને એક વખત ૐ કાર ચાલીસા કરી વાટકીમાનું પાણી પી જવાથી આ શક્તિ સમાન મહામંત્રથી સાયટીકા, હાડકાંની બીમારી જેવી તકલીફોમાંથી મુક્તિ મળે છે. મણકાનો દુખાઃવો, સ્નાયુની તકલીફઃ ૐ નમો અરિહંતાણં નવકાર મંત્રનું આ પદ સવારનાં ૫ થી ૮ દરમ્યાન કોઇપણ કલરનાં વસ્ત્ર ધારણ કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી સ્ટીલની વાટકીમાં ઉકાળેલું પાણી ભરી નવકાર મંત્રનું આ પદ ૪૫ વખત રોજ કરીને અને એક વખત ઁકાર ચાલીસા કરી વાટકીમાંનું પાણી પી જવાથી આ શક્તિ સમાન મહામંત્રથી સ્નાયુની તકલીફ, મણકાનાં દુઃખાવામાંથી મુક્તિ મળે છે. ચામડીના રોગઃ ૐ પઢમં હવઇ મંગલં નવકાર મંત્રનું આ પદ પૂર્વ દિશા તરફ મુખ રાખી તાંબાના અથવા સ્ટીલનાં લોટામાં ઉકાળેલું પાણી ભરી, કોઇપણ કલરનાં વસ્ત્ર ધારણ કરી, સવારનાં ૬ થી ૭ દરમ્યાન નવકાર મંત્રનું આ પદ ૪૫ વખત રોજ કરીને અને એક વખત ઁકાર ચાલીસા કરી વાટકીમાનું પાણી પી જવાથી આ શક્તિ સમાન મહામંત્રથી ચામડીનાં રોગથી મુક્તિ મળે છે. હર્નિઆ, એપેન્ડીક્સ, પથરી, આંતરડા અને પેટની તકલીફઃ ૐ સવ્વપાવપણાસણો નવકાર મંત્રનું આ પદ દક્ષિણ દિશા તરફ મુખ રાખી તાંબાના લોટામા ઉકાળેલું પાણી ભરી, કોઇપણ કલરનાં વસ્ત્ર ધારણ કરી રાતનાં ૧૦ થી ૧૨ દરમ્યાન નવકાર મંત્રનું આ પદ ૪૫ વખત રોજ કરીને અને એક વખત ઁકાર ચાલીસા કરી લોટામાનું પાણી પી જવાથી આ શક્તિ સમાન મહામંત્રથી હર્નિઆ, એપેન્ડીક્સ, પથરી, આંતરડા અને પેટની બીજી કોઇપણ તકલીફથી રાહત મેળવી શકાય છે. શ્વાસોચ્છવાસને લગતી તકલીફ,દમ કે ફેફસાનાં રોગોઃ ૐ નમો લોએસવ્વસાહૂણં નવકાર મંત્રનું આ પદ કરતી વખતે પૂર્વાભિમુખ બેસી, સ્ટીલ કે તાંબાની વાટકીમાં ઉકાળેલું પાણી ભરી, કોઇપણ કલરનાં વસ્ત્ર ધારણ કરી સવારનાં ૮ થી ૯ દરમ્યાન નવકાર મંત્રનું આ પદ ૪૫ વખત રોજ કરીને અને એક વખત ઁકાર ચાલીસા કરી વાટકીમાનું પાણી પી જવાથી આ શક્તિ સમાન મહામંત્રથી શ્વાસોચ્છવાસને લગતી તકલીફ, દમ કે ફેફસાનાં રોગથી રાહત મેળવી શકાય છે. ધર્મ - વત્થુસહાવો - ધમ્મો
વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે.આત્મા એક વસ્તુ છે, તેથી આત્માનો સ્વભાવ તે આત્મધર્મ કહેવાય છે. તે સંબંધી ધ્યાન, વિચારણા તે ધર્મધ્યાન કહેવામાં આવે છે. આત્મસ્વરૂપમાં પ્રવેસ કરવા માટે જે જે વિચારો કરવા, જે જે નિર્ણયો કરવા, મન ઉપર તે તે સ્વભાવને લગતા સંસ્કારો પાડવા તે ધર્મધ્યાન છે. સારાંશ કે સત્યની ગવેષણામાં ચેતના પરિણત તાય તેની જે એકાગ્રતા - એ ધર્મધ્યાન કહેવાય છે.ધાર્મિક વિષયનું ચિંતન તે 'ધર્મધ્યાન' અને આત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન 'શુક્લધ્યાન' એ બન્ને - ધર્મ અને શુક્લધ્યાન મોક્ષસુખની પ્રાપ્તિના મૂળ ઉપાયો છે.આત્માના દ્રઢ-નિશ્ચળ અધ્યવસાય પરિણામને ધ્યાન કહેવામાં આવે છે અને તે દ્રઢ અધ્યવસાયરૂપ અર્થાત્ મનઃસ્થૈર્યરૂપ સર્વપ્રકારનું ધ્યાન ચિન્તનરૂપ હોવાથી તેને ચિન્તારૂપ પણ કહી શકાય છે.આ અપેક્ષાએ ધ્યાન અને ચિન્તાનો અભેદ છે. પરંતુ દ્રઢ અધ્યવસાય એક અન્તમુહુર્તથી અધિક નિરંતર રહેતો નથી તેથી એક ધ્યાનમાંથી બીજા ધ્યાનના મધ્યમાં અદ્રઢ અધ્યવસાયરૂપ 'ચિન્તા' છે તેને ધ્યાનાન્તરિકા પણ કહે છે. અને જે છુટી છુટી (વિપ્રકીર્ણ) ચિત્તની ચેષ્ટા તેને પણ ચિન્તા કહે છે. આવી સામાન્ય ચિત્તચેષ્ટા અને ધ્યાનાન્તરૂપ ચિન્તા એ બન્ને ધ્યાનથી ભિન્ન છે. જૈન પરંપરા માનસિક, વાચિક અને કાયિક એમ ત્રણ પ્રકારનાં ધ્યાનો દર્શાવે છે.દ્રઢ અધ્યવસાયરૂપ ધ્યાનના ત્રણ ભેદ છે.(૧) કાયિક ધ્યાન (૨) વાચિક ધ્યાન (૩) માનસ ધ્યાન. 1) કાયિક ધ્યાન : કાયાના વ્યાપારથી વ્યાક્ષેપનો ત્યાગ કરી ઉપયુક્ત થઇ ભાંગા વગેરે ગણવા અથવા કાચબાની જેમ અંગોપાંગ સંકોચી સ્થિર રહેવું તે. 2) વાચિક ધ્યાન : (મારી આવી) નિર્દોષ ભાષા બોલવી (જોઇએ) પણ સાવધ ભાષા ન બોલવી. આ પ્રમાણે વિચારપૂર્વક બોલવું તે અથવા વિકથાનો ત્યાગ કરી શાસ્ત્રાભ્યાસ સૂત્રપરાવર્તન આદિ ઉપયોગ પૂર્વક કરવું તે. 3) માનસ ધ્યાન : એક પદાર્થમાં ચિત્તની એકાગ્રતા તે. ધ્યાનાન્તરિકા : દ્રવ્યાદિ એક વસ્તુ વિષયક ધ્યાનને પૂર્ણ કરી જ્યાં સુધી દ્વિતીય વસ્તુ વિષયક ધ્યાનમાં પ્રવેશ ન થાય ત્યાં સુધી વચગાળામાં જે ચિંતન વિચાર થાય, જેમ કે હવે ક્યા વિષયનું ધ્યાન કરું? તે વિચારને ધ્યાનાન્તરિકા કહેવાય છે. જેમ માર્ગમાં ચાલતો મુસાફર જ્યાં બે રસ્તા ફંટાતા હોય ત્યાં થોડીવાર બંને માર્ગની વચમાં ઊભો રહી વિચાર કરે કે બેમાંથી ક્યા માર્ગે જાઉ? જેથી મારા ઇષ્ટ સ્થાને ધ્યેય સ્થળે પહોંચી શકું. આ રીતે એક પદાર્થ કે તેના ગુણના ચિંતનમાં એકાગ્ર બનેલું ચિત્ત એક અન્તર્મુહૂર્ત પછી ત્યાંથી ચલિત થાય છે, ત્યારે બીજા પદાર્થ કે તેના ગુણના ચિંતનમાં એકાગ્ર બનાવવા માટે અનિત્યાદિ કે મૈત્ર્યાદિ ભાવનાઓ વડે ચંચળ થયેલા ચિત્તને વાસિત ભાવિત બનાવવું પડે છે અને જ્યાં સુધી દૃઢ અધ્યવસાયથી દ્વિતીય ધ્યાનમાં પ્રવેશ ન થાય ત્યાં સુધીની અવસ્થાને ધ્યાનાન્તર કે ધ્યાનાન્તરિકા કહેવામાં આવે છે. વિસ્તીર્ણ એવી દ્વાદશાંગીનો સાર સુનિર્મળ ધ્યાન યોગ છે, એમ શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે. દ્વાદશાંગી એટલે શ્રી જિન પ્રવચન, તે સ્વયંભૂરમણ સમુદ્રની જેમ અણોરપાર, અગાધ છે, તેનો સાર નવકાર છે, એમ કહેવાય છે. તેનું તાત્પર્ય પણ નિર્મળ ધ્યાનયોગ છે. નવકાર એ નિર્મળ ધ્યાનયોગનો જ એક પ્રકાર છે. નવકાર વડે જે ચિત્તની વિશુદ્ધિ થાય છે, તે જ દ્વાદશાંગી વડે થાય છે અને દ્વાદશાંગી વડે જે પરિણામની વિશુદ્ધિ થાય છે, તે જ નવકાર વડે થાય છે. તે કારણે સમર્થ એવા ચૌદ પૂર્વધર પણ અંત સમયે ચૌદપૂર્વનો સ્વાધ્યાય કરવા અસમર્થ બને ત્યારે ચૌદ પૂર્વનો સારરૂપ એક શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં લીન બની જાય છે અને તે દ્વારા ઉત્કૃષ્ટ આત્મવિશુદ્ધિ કરે છે. આત્મવિશુદ્ધિનું અનન્ય કારણ નિર્મળ ધ્યાન યોગ છે. પછી તેનું આલંબન ચૌદપૂર્વ બનો કે તેના સારરૂપ એક નવકાર બનો. એ દૃષ્ટિએ નવકાર, નવપદ, ચૌદ પૂર્વ કે તેમાનું કોઇ એક પદ પણ સમાન કાર્ય કરે છે અને તે કાર્ય તે શુભાસ્ત્રવ, સંવર, અને નિર્જરારૂપ છે. ध्यानस्य सर्वेषां तपसामुरि पाठो मोक्षसाधनेष्वस्य प्राधान्यरत्यापनार्थः (યોગશાસ્ત્ર, પ્ર. 4, ટીકા.) જૈન શાસનમાં મોક્ષનો માર્ગ સંવર અને નિર્જરારૂપ કહ્યો છે. તેનું પ્રધાન સાધન તપ છે અને તપનું પણ પ્રધાન અંગ ધ્યાન છે તેથી ધ્યાન એ મોક્ષનો હેતુ છે. (શ્રી તત્વાર્થસૂત્રકાર ફરમાવે છે કે તપવડે સંવર અને નિર્જરા થાય છે. સંવર વડે અબિનવ કર્મનો ઉપચય રોકાય છે અને નિર્જરા વડે ચિરંતન કર્મનો ક્ષય થાય છે.) ધ્યાન એ મોક્ષનો હેતુ છે પણ તે સુવિશુદ્ધ હોવું જોઇએ. મનઃશુદ્ધિ રહિત તપ કે ધ્યાનના બળે ક્વચિત અભવ્યને પણ નવમા ગ્રૈવેયક પર્યંતની ગતિ સંભવે છે, પણ મોક્ષરૂપ ફળ મળતુ નથી. મુકત્યર્થક કોઇપણ અનુષ્ઠાન ચિત્તની શુદ્ધિ માગે છે. નવકાર વડે યા ચૌદપૂર્વના કોઇપણ પદના આલંબન વડે ચિત્તશુદ્ધિ અને એકાગ્રતા થતી હોવાથી તેને નિર્મળ ધ્યાનયોગનું નામ આપી શકાય છે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો નવકાર મહાપદનમો સમરો, નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવ અંત લહો... વિશુદ્ધ અને એકાગ્ર એવું ચિત્ત તે જ ઉત્તમ ધ્યાન છે. મોક્ષદાયક ઉત્તમ ધ્યાનની બે શરત છે. એક તો ચિત્તની વિશુદ્ધિ અને બીજી ચિત્તની એકાગ્રતા. વિશુદ્ધિનો હેતુ ભાવના દ્વારા સધાતી "સમતા" છે અને એકાગ્રતાનો હેતુ અભ્યાસ દ્વારા સધાતી "સ્થિરતા" છે. રાગાદિ દોષો આત્મસ્વરૂપનું તિરોધાન કરે છે, તેને વૈરાગ્ય ભાવના વડે દૂર કરી શકાય છે અને રાગદ્વેષના હેતુઓમાં પુનઃ પુનઃ અભ્યાસની આવશ્યકતા રહે છે. સ્વસંવેદન જ્ઞાન વડે તે અભ્યાસ જ્યારે સ્થિરતા પ્રાપ્ત કરે છે ત્યારે આત્મનિશ્ચય દૃઢ થાય છે અને આત્મસ્વરૂપથી ભિન્ન એવાં આવારક કર્મો ક્ષય પામે છે. મોક્ષના પરમ ઇચ્છુક એટલે કે મુમુક્ષુ આત્માઓનું પરમ કર્તવ્ય નિર્મળ એવા ધ્યાનયોગનો આશ્રય લેવો તે છે. વિશુદ્ધ અને એકાગ્ર એવું ચિત્ત તે ઉત્તમ ધ્યાન છે. "શ્રી પંચપરમેષ્ઠિ મંતર્રાજ, શ્રી નમસ્કાર મહામંત્ર શ્રી નવકાર" વડે ચિત્તને નિર્મળ અને એકાગ્ર કરવાના વિવિધ ઉપાયો વડે કરી શકાય છે. ધ્યાનનો વિષય જ્યારે પંચ પરમેષ્ઠિ ભગવંતો બને છે, ત્યારે ચિત્ત ઉત્કૃષ્ટ વિશુદ્ધિને અનુભવે છે અને એકાગ્રતાનું કાર્ય સરળ બને છે. ધ્યેય તરીકે શ્રી પંચપરમેષ્ઠીનું આલંબન "પુષ્ટાલંબન" છે, તે વડે ધ્યાયા સ્વયં ધ્યેયરૂપ બની જાય છે. પુષ્ટાલંબનનો અર્થ એ જ છે કે ધ્યાતાને જે સ્વરૂપ પામવું ઇષ્ટ છે તે સ્વરૂપને જેઓ સ્વયં પામેલા છે અને તે શ્રી પંચપરમેષ્ઠી ભગવંતો જ છે, બીજા નહિ.
ૐ શાંતિ.. શાંતિ.. શાંતિ.. - મધર્સ ડેના દિવસે અમારે મમ્મીને ભેટ આપવી જોઈએ પરંતુ આજે તેમણે અમને પુનઃજીવનની ભેટ આપી છે.. સૃષ્ટી સાથેનો પહેલો સંબંધ એટલે મા. ગર્ભમાં અસ્તિત્વ હોય ત્યારેજ મા સાથેનો સંબંધ નક્કી થઈ જાય છે. મા જ સમગ્ર સૃષ્ટી સાથે આપણો પરિચય કરાવે છે. મા દ્વારા કરાવેલી ઓળખાણ પર જ આપણા અસ્તિત્વનો આધાર છે. મધર્સ ડે જે મે મહિનાના બીજા રવિવારે ઉજવાય છે. અમેરિકાના વેસ્ટ વર્જિનિયામાં રહેતાં કુ.એના જેર્વીસે તેમની માતા એન મેરિની લાગણીને માન આપીને મધર્સ ડેની ઉજવણી કરવાની શરૃઆત કરી હતી. વિશ્વના કેટલાંક દેશોમાં અલગ અલગ દિવસે મધર્સ ડેની ઉજવણી થાય છે. ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી માતૃદેવો ભવઃનો સિધ્ધાત સ્વિકારાયો જ છે. જે આજના આધુનિક યુગમાં દિપ્તિબેન અને મણિબેને પોતાના સંતાનોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિડની ડોનેટ કરીને સાબિત કર્યું છે. સિવિલ હોસ્પિટલમાં એક મા પોતાના દિકરાને કિડની ડોનેટ કરશે જ્યારે બીજી મા એ પોતાની દિકરીને કિડની ડોનેટ કરીને નવજીવન પ્રદાન કર્યું છે.
દિપ્તિબેન કહે છે કેે મારો દિકરો વૈભવ ૧૨ વર્ષનો હતો ત્યારે પીયુ વાલમાં તકલીફ થવાથી તેની એક કિડની ફેલ થઈ ગઈ હતી. અત્યારે તેની ઉંમર ૨૪ વર્ષની છે. મેડિસિનથી બાકીના ૧૨ વર્ષ સુધી કિડની સેફ રહી. પરંતું હવે કિડની વગર ચાલે તેમ ન હોવાથી, હુ મારા દિકરાને કિડની ડોનેટ કરી રહી છું. મે પહેલાથીજ મારા દિકરાને કિડની આપવાનો નિર્ણય કરી લીધો હતો. વૈભવને લાંબુ આયુષ્ય મળે અને તેનું જીવન ફરીથી ખીલે તેનાથી હું ખૂશ છું. એક મા માટે પોતાના સંતાનની જીંદગીથી વધારે કંઈજ હોતુ નથી. જ્યારે પોતાની દિકરી કલ્પનાને કિડની આપીને જીવતદાન આપનાર મણિબેન કહે છે કે ૨૦૦૬માં મને ખબર પડી કે કલ્પનાની એક કિડની ફેલ થઈ ગઈ છે અને બીજી ૫૦ ટકા જ કામ કરે છે. ત્યાર બાદ દવાના જોરે કિડની ચાલતી હતી. ત્યારથી જ મે તેને કિડની ડોનેટ કરવાનો નિર્ણય કરી લીધો હતો. મેં મારી દિકરીને સાત દિવસ અગાઉ જ કિડની ડોનેટ કરી છે. મારી ૫૪ વર્ષની ઉમર મારી દિકરીનેે નવજીવન આપવા માટે કામ આવી ગઈ જેનો મને આનંદ છે. મારી દિકરીનું ભવિષ્ય ઉજવળ રહે અને તેનું જીવન સુધરી જાય તેમજ દુઃખમાંથી દૂર થાય એજ મારી ઈચ્છા છે. વૈભવ કહે છે કે મધર્સ ડે ના દિવસે એક સંતાન પોતાની માતાને ગિફ્ટ આપે છે. પરંતુ આ દિવસે મારી મા મને કિડની આપીને પુનઃજીવનની ભેટ આપી રહી છે. મારી મા એ મને એકવાર તો જન્મ આપ્યો છે પરંતુ બીજીવાર પુનઃજીવન આપી રહી છે. મારી મા પ્રત્યે મને પહેલાથીજ માન સમ્માન છે. પરંતુ હવે તેમના પ્રત્યેનું માન ડબલ થઈ ગયું છે. મોટું બલિદાન હંમેશા એક મા જ આપી શકે છે. કલ્પના કહે છે કે મારી બન્ને કિડની ફેલ થઈ ગયા બાદ મારી મા ને કંઈ થવાનો ડર હતો. પરંતુ તેની મમતાની આગળ મારંુ ના ચાલ્યું. મને જીવનદાન આપવામાં મારી માનું મોટું બલિદાન છે જેના મારી પાસે કોઈજ શબ્દો નથી. તેમની તબિયત જોઈને હું ખુશ છું. હું તો એમ કહું છું કે કીડનીની જોડ કદાચ મળી જાય પણ જનનીની જોડ તો ક્યારેય ના મળી શકે. ખરેખર મા એ મા બીજા બધા વગડાના વા. આ પ્રશ્રો ઉઠવા પાછળ પણ કેટલીક ઘટનાઓ જવાબદાર ગુઆમ દ્વીપમાં જાપાન અને અમેરિકા સાથે ભારત પણ નેવીના યુદ્ધ અભ્યાસમાં જોડાવાનું હતું નવી દિલ્હી, તા. ૧૩ પાડોશી પાકિસ્તાનની નાની-મોટી ભૂલો પર ગર્જના કરનાર ભારત, ચીનની મોટી ભૂલો અંગે પણ કંઇ બોલવાની હિંમત કરી શકતું નથી. શું ભારત ચીનથી ડરવા લાગ્યું છે? હવે આ પ્રશ્ર દરેક ભારતીયના મનમાં ઉઠવા લાગ્યો છે. આ પ્રશ્રો ઉઠવા પાછળ પણ કેટલીક ઘટનાઓ જવાબદાર છે. ચીનની ચિંતાઓને ધ્યાનમાં રાખીને ભારતે અચાનક અમેરિકા અને જાપાનની સાથે થનારા નૌકા દળના સંયુક્ત યુદ્ધ અભ્યાસમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. ચીને જણાવ્યું હતું કે ભારત, અમેરિકા અને જાપાનના સંયુક્ત નૌકાદળના યુદ્ધ અભ્યાસનો ઉદ્દેશ આ વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ કાયમ રાખવાનો છે. ડ્રેગને આ દેશોની સરકારોને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે આવા અભ્યાસ થવા જોઇએ નહીં. હવે પ્રશ્ર એ થાય છે કે શું ભારત ચીનની ચેતવણીને કારણે આ અભ્યાસમાંથી ખસી ગયો? ગયા મહિનામાં જ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ) લદ્દાખમાં ભારતીય સરહદમાં ૧૯ કિલોમીટર અંદર ઘૂસી ૨૧ દિવસો સુધી રહી હતી. ચીનની સેના આ વિસ્તારમાંથી એ સમયે હટી જ્યારે ભારતે બંકરોનો નાશ કર્યો. એક અગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર ઘૂસણખોરીની આ ઘટનાની વચ્ચે ભારતે અમેરિકા અને જાપાનની સાથે પ્રશાંત મહાસાગર સ્થિત ગુઆમ દ્વીપમાં થનારા નૌકાદળના યુદ્ધ અભ્યાસમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લીધો છે. ચીનની સંવેદનશીલતાનું ધ્યાન રાખી ભારતે આને બદલે બંને દેશો સાથે અલગ-અલગ અભ્યાસ કરવાનું સૂચન કર્યુ હતું. ચીન અને અમેરિકના નેવી અધિકારીઓ ગયા મહિને ભારતની સાથે ત્રિપક્ષીય અભ્યાસ પર ચર્ચા કરવા માટે આવ્યા હતાં. તે દરમિયાન સંરક્ષણ મંત્રાલયે પ્રથમ જાપાનના ઓકિનાવા દ્વીપમાં નૌકાદળ અભ્યાસ કરવાની વાત જણાવી. પછી ભારતે જણાવ્યું કે ચીનની ઘૂસણખોેરીથી ઉત્પન્ન થયેલા તણાવને પગલે આ અભ્યાસને દ્વિપક્ષીય જ રાખવો જોઇએ. અંતમાં સંરક્ષણ મંત્રાલયે સંપૂર્ણ રીતે અભ્યાસમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો. ભારતના આ નિર્ણય પર એક વરિષ્ઠ અમેરિકન સંરક્ષણ કન્સલટન્ટે આશ્રર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ખૂબ જ આશ્રર્યની વાત છેે કે અમેરિકા અને જાપાન અભ્યાસ અંગે ભારતની જમીન પર ચર્ચા કરી રહ્યા હતાં અને તે તે તેનો બહિષ્કાર કરવામાં વ્યસ્ત હતું. |
Categories
All
Click to set custom HTML
|